ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે ટેસ્ટે શ્રેણી ચાલી રહી છે ભારતે ઈગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં વિક્રમી વિજય મેળવી દાખલો બેસાડયો છે. ત્યારે ઈગ્લેન્ડના પ્રવાસ દરમ્યાન જ ટી.૨૦ ટુર્નામેન્ટ પણ રમાવાની છે. જેના અનુસંધાને આજે ભારતની ટીમની જાહેરાત કરવામાં આવી છે.ઈગ્લેન્ડની ટીમ અમદાવાદના સ્ટેડિયમ ખાતે પાંચ મેચ રમાનાર છે. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ મોટેરા ખાતે પેટીએમ ટી. ૨૦ સીરીઝના પાંચ મેચ ઈગ્લેન્ડની ટી રમવાની છે.તા.૧૨ માર્ચ, ૧૪ માર્ચ, ૧૬ માર્ચ, ૧૮ માર્ચ અને ૨૦ માર્ચનાં રોજ આ મેચ રમાશે.ઈગ્લેન્ડ સામેના પાંચ મેચ માટેની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઓલ ઈન્ડિયા સીનીયર સીલેકશન કમીટીએ જે ટીમની પસંદગી કરી છે તેમાં વિરાટ કોહલી કેપ્ટન, રોહિત શર્મા વા.કેપ્ટન, કે.એલ. રાહુલ, શિખર ધવન, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ,હાર્દિક પંડયા, રીષભ પંત વિકેટકીપર, ઈશાન કિશન વિકેટકીપર, યદુવેન્દ્ર ચહર, વરૂણ ચક્રવર્તી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રાહુલ તિવેટીયા, ટી. નટરાજન, ભુવનેશ્ર્વરકુમાર, દીપક ચહર, નવદીપ સૈની, સાર્દુલ ઠાકુર છે.
Trending
- Mercedes-AMG GT 63 – GT63 Pro ભારતમાં લોન્ચીંગ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે થશે લોન્ચ…
- ‘જો યુદ્ધ ફાટી નીકળશે, તો હું પહેલો લડાઈ લડીશ’: આત્મસમર્પણ કરનાર આ*તં*કી પાક. સામે હથિયાર ઉઠાવવા તૈયાર ..!
- “NEET-2025ની શાંતિપૂર્ણ પરીક્ષા વ્યવસ્થા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું જાહેર
- સમાજ પર વિશેષ પ્રભાવ પાડતા લોકો નશામુક્તિ અભિયાનમાં સહભાગી થાય તે જરૂરી: રાજ્યપાલ
- 2025 TATA Altroz Facelift ટુંકજ સમયમાં થશે ભારતમાં લોન્ચ…
- ગ્રામ્ય હસ્તકલા-હાથશાળ કલાકારોને ‘ગરવી ગુર્જરી’નો સથવારો..!
- માત્ર આ વસ્તુઓ ખાવાથી વાળનો ગ્રોથ થશે ફટાફટ !!
- કડક સુરક્ષા વ્યવસ્થા સાથે રવિવારે નીટની પરીક્ષા