સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં આર.બી.આઈ. માન્ય યુવાનિધિ કમ્પની બેંક ખોલીને અલગ અલગ રીતે લોભામણીમાં ગાહકોને ફસાવીને છેતરપીંડી કરી લોકોના ૩ કરોડ થઈ પણ વધુ રકમની ઉઠાંતરી ગાહકો એ ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન ૯ અધિકારીઓ ઉપર ફરિયાદ નોંધાવમાં આવી છે. પ્રાપ્ત વિગત અનુસાર જોવા જઈએ તો મોટી બેંક અને નેશનલ પ્રાઇવેટ સેકટર બેન્કો દ્વારા વ્યાજ દરની રેશિયો ખૂબ ઓછો હોય છે જ્યારે યુવા નિધિ કંપ્ની જેવી પ્રાઇવેટ બેંકો ગાહકોને આકર્ષવા માતે લોભામણીમાં ફસાવવા માટે મોટા વ્યાજની આશાઓ આપી લોકો સાથે છેતરપીંડી આચરે છે જ્યારે ધ્રાંગધ્રા શહેર માં અને અનેક શહેરો માં યુવાનિધિ બેન્કના નામે આ પ્રાઇવેટ કમ્પની દ્વારા લોકોની મહેનતનું મહેતાની પુજી છીનવી રહી છે. ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા યુવાનિધિ કમ્પની માં ધ્રાંગધ્રા શહેર માં ૩૦૦વક્તિઓ ના નિવેદન લેવા આવી રહ્યા છે સાથે યોગ્ય તપાસ ના ચક્રો ગતિમાન કરવા માં આવ્યા છે બેંકો ના નામે લોકો ના ૩ કરોડ નું ફુલેકુ ધ્રાંગધ્રા શહેર માં ફેરવ્યું હતું.
Trending
- અતીત અને આધુનિકતાના સમન્વયથી જ આપણે ભાવિ પેઢીનું ભવ્ય નિર્માણ કરી શકીશું : આચાર્ય દેવવ્રત
- દેશનો સૌથી મોટો ક્લોરોટોલ્યુન પ્લાન્ટ દહેજમાં સ્થપાશે!
- સુરત: ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકારોની હડતાળ
- ચૈત્ર નવરાત્રીને લઈ અંબાજી મંદિરમાં આરતીનો લાભ લઈ ભક્તોએ અનુભવી ધન્યતા
- દરિયામાં વહી જતા નર્મદાના પાણીનો થશે સંગ્રહ, આ યોજના બદલી નાખશે ભરૂચ વિસ્તારના લોકોનું જીવન
- ન્યારી ડેમ પાસે અકસ્માતની ઘટનામાં પરાગનું મોત થતા પરિવારે કહ્યું કંઈક આવું!!!
- વેળાવદર વન વિભાગની ટીમે વેટલેન્ડ વિસ્તારમાં અબોલ જીવો માટે સ્નેહની સરવાણી વહાવી
- અમદાવાદ પોલીસ કમિશ્નરની મોટી કાર્યવાહી….