જીવનના રોજ-બરોજના સંઘર્ષ વચ્ચે પણ જીવન ધબકતું રાખવું જરૂરી છે. આવા સમયે ઘણા એવા કાર્યો હોય છે જે કર્યા વગર છૂટકો નથી. કોરોના કાળમાં પણ આવા જ કિસ્સા સામે આવે છે. એક તરફ આધાર વગર સામાન્ય લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે કોરોના મહામારી વચ્ચે પણ આધાર કાર્ડ કઢાવવા સહિતના કાર્યો માટે લાંબી કતારોમાં ઉભુ રહેવું પડે છે. આવા સમયે એક પ્રશ્ન તો ઊભો થાય છે કે કોરોના થી બચવું જરૂરી કે આધાર મેળવો? મહામારીની સ્થિતિમાં જ્યારે સિવિક સેન્ટર બહાર લાંબી કતારો લાગતી હોય ત્યારે તંત્ર દ્વારા આવી સુવિધાઓ માટે અલાયદી વ્યવસ્થા ગોઠવાય તે આવશ્યક છે.
Trending
- અતીત અને આધુનિકતાના સમન્વયથી જ આપણે ભાવિ પેઢીનું ભવ્ય નિર્માણ કરી શકીશું : આચાર્ય દેવવ્રત
- દેશનો સૌથી મોટો ક્લોરોટોલ્યુન પ્લાન્ટ દહેજમાં સ્થપાશે!
- સુરત: ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકારોની હડતાળ
- ચૈત્ર નવરાત્રીને લઈ અંબાજી મંદિરમાં આરતીનો લાભ લઈ ભક્તોએ અનુભવી ધન્યતા
- દરિયામાં વહી જતા નર્મદાના પાણીનો થશે સંગ્રહ, આ યોજના બદલી નાખશે ભરૂચ વિસ્તારના લોકોનું જીવન
- ન્યારી ડેમ પાસે અકસ્માતની ઘટનામાં પરાગનું મોત થતા પરિવારે કહ્યું કંઈક આવું!!!
- વેળાવદર વન વિભાગની ટીમે વેટલેન્ડ વિસ્તારમાં અબોલ જીવો માટે સ્નેહની સરવાણી વહાવી
- અમદાવાદ પોલીસ કમિશ્નરની મોટી કાર્યવાહી….