શ્રાવણ માસના ત્રીજા સોમવારે રામનાથ મહાદેવની ૯૪મી ભવ્ય વર્ણાંગી નિકળી હતી. જેનું રાજકોટના પેલેસ રોડ ખાતે રામનાથપરા પોલીસ લાઈન યુવા ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતુ. તોપ દ્વારા પુષ્પવર્ષા કરીને માર્ગો પર દર્શન કરવા આવેલા તમામ ભાવિકોને કુલ્ફીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમની તમામ વ્યવસ્થા ગ્રુપના પ્રમુખ માણસુર વાળા તરફથી કરવામાં આવી હતી.
Trending
- ગુજરાત પોલીસ વિભાગમાં ચાલુ વર્ષે મળેલી સમયસર બઢતીઓથી પોલીસ કર્મચારીઓમાં નવી ઉર્જાનો સંચાર
- ગ્રોથ હબ તરીકે સુરત ઈકોનોમિક રિજીયનના ‘ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન’નું લોન્ચીંગ કરતા CM ભૂપેન્દ્ર પટેલ
- National Cinema Day 2024 : સસ્તી મૂવી ટિકિટ માટે જોરદાર ઓફર
- રવિ પ્રકાશનના સંચાલકે ટ્રસ્ટની જગ્યામાં ગેરકાયદે બાંધકામ શરૂ કરતા ભારે દેકારો
- રંગીલા “રાજકોટ”ની આ વાનગીઓ નથી ખાધી તો શું ખાધું ..!
- ભારતનો 250 પલ્સનો સ્કોર બાંગ્લાદેશ માટે ભારે પડશે?
- જુનાગઢમાં ફરી રોગચાળાએ ઉચક્યું માથું
- રાહુલ ગાંધી વિશે બેફામ ટિપ્પણી કરનાર અને ધમકી આપનાર વિરુદ્ધ ગુનો નોંધો