ધોરાજી તાલુકા નાં સુપેડી ગામે આવેલ ભાદર નદી કાંઠે આવેલ સુપેડી નાં લગભગ આઠ થી એક હજાર વીઘા માં વાવેલ મગફળી કપાસ તથા અન્ય પાક નુ વાવેતરો કર્યા હતાં જેમાં વધું પડતાં વરસાદ ને કારણે ભારે નુકશાન થયું છે અને ઉભો પાક નિષ્ફળ થયો છે ખેડૂતો દ્વારા વાવેલા પાક જેવાં કે કપાસ માં વધું પાણી આવતાં બેઠાં પાક બળી ગયાં હોય જેથી આવાં પાકો ને કાંપી ને ફેંકી દેવા નો વારો આવ્યો છે ધોરાજી નાં સુપેડી ગામે રહેતા અ સંખ્યા ખેડૂતો નાં પેટ પર પાટું જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે આખાં વર્ષ ની મહેનત પર પાણી ફરી વળ્યું છે જેથી ખેડૂતો પાસે પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને નદી કાંઠે આવેલ ખેતરોમાં હજું પણ પાણી ભરાયા હતા અને ખેડૂતો ને પોતાનો ખેતરોમાં જવું પણ મુશ્કેલી પડી રહી છે અને પાકો ની માવજત કેમ કરવી તે પણ એક પ્રશ્ન છે તથા મુખ્ય મંત્રી તાત્કાલિક ધોરણે ખેડૂતો ને પાકો માં ભારે નુકશાની અંગે વળતર ચૂકવવા ખેડૂતોની લાગણી અને માગણી છે.
Trending
- અતીત અને આધુનિકતાના સમન્વયથી જ આપણે ભાવિ પેઢીનું ભવ્ય નિર્માણ કરી શકીશું : આચાર્ય દેવવ્રત
- દેશનો સૌથી મોટો ક્લોરોટોલ્યુન પ્લાન્ટ દહેજમાં સ્થપાશે!
- સુરત: ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકારોની હડતાળ
- ચૈત્ર નવરાત્રીને લઈ અંબાજી મંદિરમાં આરતીનો લાભ લઈ ભક્તોએ અનુભવી ધન્યતા
- દરિયામાં વહી જતા નર્મદાના પાણીનો થશે સંગ્રહ, આ યોજના બદલી નાખશે ભરૂચ વિસ્તારના લોકોનું જીવન
- ન્યારી ડેમ પાસે અકસ્માતની ઘટનામાં પરાગનું મોત થતા પરિવારે કહ્યું કંઈક આવું!!!
- વેળાવદર વન વિભાગની ટીમે વેટલેન્ડ વિસ્તારમાં અબોલ જીવો માટે સ્નેહની સરવાણી વહાવી
- અમદાવાદ પોલીસ કમિશ્નરની મોટી કાર્યવાહી….