માણાવદર પંથકમાં અનરાધાર વરસાદથી જળબંબાકાર સવાર સુધીમાં ૫ થી ૭ ઇંચ થી વધુ વરસાદે શહેરમાં ૭ નાકરા- જીલાણા ૫ , જાંબુડા ૬, કતકપરા ૫, એમ જુદા જુદા ગામોમાં રીતસર કાળોકેર વર્તાવ્યો છે. અતિભારે વરસાદ ના પગલે શહેરનો રસાલા ડેમ ઓવરફ્લો થયો હતો તથા શહેર તરફની સાઇડમાં ધોવાણ થયું છે જે જોખમી બની શકે છે. બાંટવા ખારાડેમના આઠ દરવાજા ખોલી એક વર્ષ ચાલે તેટલો જથ્થો છોડેલ છે. ઓઝત ડેમના દરવાજા ખોલવાના કારણે આંબલીયા ધેડ સહિતના ગામોમાં બે થી ચાર ફૂટ પાણી ધુસી ગયા અને બેટમાં ફેરવાયા છે. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. નદી, ડેમો, વોકળા ભયજનક સ્થિતિ ઓએ વહી રહયા છે. ઉપરથી કાળો કેળ જેવા વરસાદ થી લોકો ભયભીત થયા છે. શું થશે? ૧૯૮૩ના પુર હોનારત ની યાદ તાજી કરાવી છે. ભાદર કાંઠામા પણ પૂરજેવી સ્થિતિ છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો જરૂરી બને છે .
- 2025 માં લોન્ચ થવા જયેલી આ 3 SUV જે ફોર્ચ્યુનરને આપશે ટક્કર…
- Uno Minda એ મેનેજિંગ ડિરેક્ટર તરીકે રવિ મહેરાને કર્યા નિયુક્ત…
- રેનોલ્ટ ગ્રુપ નિસાનનો 51 ટકા હિસ્સો પોતાના નામે કરશે…
- ગાંધીધામ: પડાણા પાસે આવેલા ટીમ્બર યુનિટમાં આગ….
- સાયબર ક્રાઈમની અત્યાધુનિક સેન્ટીનલ લેબથી 27 ડિજિટલ ગુનાના ભેદ ઉકેલાયા
- શિક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવામાં ફિલેટલીનું મહત્વનું યોગદાન: પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ
- પરમાત્મા સાથે વાતચીત કરી શકો એવો ગ્રંથ એટલે ભાગવત: જીગ્નેશ દાદા