મેઘરાજા એ માત્ર ૨૪ કલાકમાં અવિરત વરસાદ વરસાવી જામનગરની આગામી દોઢ વર્ષ સુધીની પીવાના પાણીની સમસ્યાનો હલ કરી દીધો છે. રાજાશાહી સમય ની પરંપરા મુજબ નવાનીર ના વધામણાં કરવામાં આવે છે. જામનગર મહાનગરપાલિકા ના સશકપક્ષ અને ભાજપ દ્વારા નગરના રણજીતસાગર ડેમ અને રણમલતળાવ પર નવા નીર ના વધામણાં કર્યા હતા, ભાજપ અને મહાનગરપાલિકા ના સાસકપક્ષ દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં મેયર હસમુખભાઈ જેઠવા, ડેપ્યુટી મેયર કરશનભાઇ કરમુર સ્ટેંડિંગ કમિટી ના ચેરમેન સુભાષભાઈ જોશી સાસકપક્ષના નેતા સહિત આગેવાનો અને નગરસેવકો હાજર રહ્યા હતા અને શાોક્ત વિધિ થી નિરના વધામણાં કર્યા હતા.
Trending
- અતીત અને આધુનિકતાના સમન્વયથી જ આપણે ભાવિ પેઢીનું ભવ્ય નિર્માણ કરી શકીશું : આચાર્ય દેવવ્રત
- દેશનો સૌથી મોટો ક્લોરોટોલ્યુન પ્લાન્ટ દહેજમાં સ્થપાશે!
- સુરત: ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકારોની હડતાળ
- ચૈત્ર નવરાત્રીને લઈ અંબાજી મંદિરમાં આરતીનો લાભ લઈ ભક્તોએ અનુભવી ધન્યતા
- દરિયામાં વહી જતા નર્મદાના પાણીનો થશે સંગ્રહ, આ યોજના બદલી નાખશે ભરૂચ વિસ્તારના લોકોનું જીવન
- ન્યારી ડેમ પાસે અકસ્માતની ઘટનામાં પરાગનું મોત થતા પરિવારે કહ્યું કંઈક આવું!!!
- વેળાવદર વન વિભાગની ટીમે વેટલેન્ડ વિસ્તારમાં અબોલ જીવો માટે સ્નેહની સરવાણી વહાવી
- અમદાવાદ પોલીસ કમિશ્નરની મોટી કાર્યવાહી….