સ્વામિનારાયણ વિદ્યાલયમાં વુક્ષ રોપનું વિતરણ અને વુક્ષારોપણ કરવામાં આવ્યુંને જેમાં તમામ ગ્રામજનોને શાળા તરફથી ફ્રીમાં વૃક્ષો આપવામાં આવ્યા. આ સંસ્થા ૨ વર્ષથી ફ્રીમાં રોપનું વિતરણ કરે છે. તેમાં શાળાના આચાર્ય નરેશભાઈ બલદાણીયા ટ્રસ્ટી તેમજ લોક સાહિત્ય કાર વિદુરભાઈ આહીર, લોકગાયિકા ઉર્વીશાબેન આહીર, શાળા ફસ્ટ વિદ્યાર્થી પ્રતિભાબેન લાડુમોર તેમજ વાઘમશીભાઈ અને ગ્રામજનો હાજર રહિયા હતા. તેમજ ગામના લોકો એ વ્રુક્ષો રોપી ગામની સોભા વધારી હતી.
Trending
- નવી આશા નવો દિવસ : જાણો આજનું દૈનિક રાશિફળ
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- ગીર સોમનાથ: રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે “વડનગર”ની પસંદગી..!
- ટોચનું સ્થાન ફરી મેળવવા Hyundai India 2030 સુધીમાં 26 નવી કાર કરશે લોન્ચ…
- ગીર સોમનાથ : જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત બેઠક યોજાઈ!!!
- સ્વચ્છતાના પ્રહરીઓ માટે ગીર સોમનાથ જિલ્લાની નવીન પહેલ
- મોરબી: સિરામિક ઉદ્યોગકારોનો દ્વારા તુર્કી અને આઝરબૈજાનના દેશો સાથે વ્યાપાર બંધ કરવાની વિચારણા
- “સરપ્રાઇઝ” એક મનોરંજક થ્રિલર મુવી : જાણો ફિલ્મની કેટલીક અનોખી વાતો સ્ટારકાસ્ટ પાસેથી