સ્વામિનારાયણ વિદ્યાલયમાં વુક્ષ રોપનું વિતરણ અને વુક્ષારોપણ કરવામાં આવ્યુંને જેમાં તમામ ગ્રામજનોને શાળા તરફથી ફ્રીમાં વૃક્ષો આપવામાં આવ્યા. આ સંસ્થા ૨ વર્ષથી ફ્રીમાં રોપનું વિતરણ કરે છે. તેમાં શાળાના આચાર્ય નરેશભાઈ બલદાણીયા ટ્રસ્ટી તેમજ લોક સાહિત્ય કાર વિદુરભાઈ આહીર, લોકગાયિકા ઉર્વીશાબેન આહીર, શાળા ફસ્ટ વિદ્યાર્થી પ્રતિભાબેન લાડુમોર તેમજ વાઘમશીભાઈ અને ગ્રામજનો હાજર રહિયા હતા. તેમજ ગામના લોકો એ વ્રુક્ષો રોપી ગામની સોભા વધારી હતી.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યસિદ્ધિ આપતો દિવસ રહે, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, સામાજિક રીતે તમારા અભિપ્રાયનું મૂલ્ય વધે.
- TVS એ નવા અપગ્રેડ ફીચર્સ લોન્ચ કર્યું TVS Sport…
- Lamborghini Temerario ભારતમાં લોન્ચ, જાણો ફીચર્સ…
- 99% લોકો ફ્રીજમાં વસ્તુ સ્ટોર કરવાની સાચી રીત નથી જાણતા..!
- ગીર સોમનાથમાં પોલીસ દ્વારા વ્યાજખોરી, RTI તોડકારો, ટ્રાફિક અને સાયબર ફ્રોડ અંગે યોજાયો લોકદરબાર
- રાજ્યના પાંચ લાખથી વધુ પેન્શનરોને મળશે આ સેવાનો લાભ ..!
- Strawberry Gardening: આ સરળ રીતે ઘરે જ ઉગાડો સ્ટ્રોબેરી
- કરિશ્મા કપૂરે સ્ટાઇલિશ લૂકમાં આપી “Summer vibes”