પાલીતાણા ખાતે તમામ કોરોના વોરિયર્સને ભીમ બ્રિગેડ યુવા ગ્રુપ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં રાજદીપ એન્ટરપ્રાઇઝના સફાઇ કર્મીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા સાથે પોલીસ સ્ટાફ, જેમાં શેઠ.આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા લોકડાઉન દરમિયાન એક કરોડ થી વધુની અનાજ કિટો વિતરણ કરવામાં આવી હતી તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં પાલીતાણાના નાયબ કલેક્ટર ડો. સંદીપકુમાર વર્માના હસ્તે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા સાથે પાલીતાણા ટાઉન પી.આઈ.એન.એમ ચૌધરી, નગરપાલિકા કાઉન્સીલર, ઓમદેવસિંહ સરવૈયા,મનુભાઈ શાહ,શેઠ આણંદજી કલ્યાણજી પેઢી મેનેજર સહિતના અધિકારીઓ આ કોરોના વોરિયર્સને સન્માન પત્ર આપવા ઉપસ્થિત રહ્યાં હતાં. ભીમ બ્રિગેડ યુવા ગ્રુપના કિરીટભાઈ સાગઠિયા સહિતના સભ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને કોરોના વોરિયર્સને પ્રમાણપત્ર વિતરણ કરી તેમનો હોસલો વધાર્યો હતો.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યસિદ્ધિ આપતો દિવસ રહે, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, સામાજિક રીતે તમારા અભિપ્રાયનું મૂલ્ય વધે.
- TVS એ નવા અપગ્રેડ ફીચર્સ લોન્ચ કર્યું TVS Sport…
- Lamborghini Temerario ભારતમાં લોન્ચ, જાણો ફીચર્સ…
- 99% લોકો ફ્રીજમાં વસ્તુ સ્ટોર કરવાની સાચી રીત નથી જાણતા..!
- ગીર સોમનાથમાં પોલીસ દ્વારા વ્યાજખોરી, RTI તોડકારો, ટ્રાફિક અને સાયબર ફ્રોડ અંગે યોજાયો લોકદરબાર
- રાજ્યના પાંચ લાખથી વધુ પેન્શનરોને મળશે આ સેવાનો લાભ ..!
- Strawberry Gardening: આ સરળ રીતે ઘરે જ ઉગાડો સ્ટ્રોબેરી
- કરિશ્મા કપૂરે સ્ટાઇલિશ લૂકમાં આપી “Summer vibes”