સતત એક અઠવાડીયાથી રાજકોટમાં મેઘાવી માહોલ બન્યો છે. તેમાં પણ છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો હોવાથી લોકોએ મેઘતાંડવ સામે બચવા  માટે ‘રેઈનકોટ’ નામના અભય કવચનો ઉપયોગ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.