મુંબઈમાં આવી દુર્ઘટના થવાપર BMCઉપર સવાલ થાય છે.આ ઘટના ગુરુવારે બની હતી.ન્યુઝએન્કર અને યોગા ટીચર રસ્તાપર જતાહતા.એવામાં અચાનક તેમનાપર નારીયેળીનું ઝાડ પડ્યું હતું.ગંભીર હાલતમાં હોસ્પીટલમાં દાખલ કરવામાં વાયા હતા.પણ આજે સવારેજ તેમનું મૃત્યુ થઇ ગયું.ઝાડ પડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.પરિવાર આ ઘટનાનો દોશ BMCપર કરી રહી છે.સ્થાનિક લોકો એ આ ઝાડ પડવાની મંજુરી માગીહતી.પણ BMCએ કઈ જવાબ ના આપતા આ દુર્ઘટના થઈ હતી.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને સંઘર્ષ પછી સફળતા મળે, લાગણીના સંબંધોમાં સારી અનુભૂતિ થાય, પ્રગતિકારક દિવસ
- Junagadh : માંગરોળમાં એક જુથ અથડામણમાં 3 લોકો ઘાયલ
- Travel: ગુજરાતની એક સુહાની સફર…આ 5 રોડ ટ્રીપ લોકો માટે એક સપનું
- Surat : વીમા એજન્ટને લાલચ આપી 13 લાખ પડાવી લેનાર આરોપીની ધરપકડ
- રાજકોટ-હૈદરાબાદ વચ્ચે ફરી ફ્લાઈટ કરાઈ શરૂ
- Ambaji :ભાદરવી પૂનમના મેળાના પાંચમા દિવસે ભક્તો ભક્તિના રંગે રંગાયા
- PM Modi: અમદાવાદમાં રૂ. 8,000 કરોડના વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
- મોદી સરકારે શરૂ કરી PM e-drive Subsidy Scheme, ઇલેક્ટ્રિક વાહનોને મળશે જબ્બર ફાયદો