શિયાળાના શકિતવર્ધક આમળા, શિંગોડા, જામફળ વગેરેનું આગમન તો ઘણા દિવસો પહેલા થઈ ગયું પણ મનને લોભવતા ખાટા મીઠા ચણીયા બોર પણ બજારમાં આવી ગયા છે. આયુર્વેદમાં પણ ચણીયા બોરનું ખાસ્સુ મહત્વ છે. આ બોર ખાનારો એક શોખીન વર્ગ છે. આ વર્ષે વરસાદ સારો પડયો હોવાથી ચણીયા બોરનો ફાલ સારો હશે પ્રારંભ આવક ઓછી છે પણ બજારમાં હજુ કવોલિટી સભર ચણીયા બોર આવશે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યસિદ્ધિ આપતો દિવસ રહે, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, સામાજિક રીતે તમારા અભિપ્રાયનું મૂલ્ય વધે.
- TVS એ નવા અપગ્રેડ ફીચર્સ લોન્ચ કર્યું TVS Sport…
- Lamborghini Temerario ભારતમાં લોન્ચ, જાણો ફીચર્સ…
- 99% લોકો ફ્રીજમાં વસ્તુ સ્ટોર કરવાની સાચી રીત નથી જાણતા..!
- ગીર સોમનાથમાં પોલીસ દ્વારા વ્યાજખોરી, RTI તોડકારો, ટ્રાફિક અને સાયબર ફ્રોડ અંગે યોજાયો લોકદરબાર
- રાજ્યના પાંચ લાખથી વધુ પેન્શનરોને મળશે આ સેવાનો લાભ ..!
- Strawberry Gardening: આ સરળ રીતે ઘરે જ ઉગાડો સ્ટ્રોબેરી
- કરિશ્મા કપૂરે સ્ટાઇલિશ લૂકમાં આપી “Summer vibes”