શિયાળાના શકિતવર્ધક આમળા, શિંગોડા, જામફળ વગેરેનું આગમન તો ઘણા દિવસો પહેલા થઈ ગયું પણ મનને લોભવતા ખાટા મીઠા ચણીયા બોર પણ બજારમાં આવી ગયા છે. આયુર્વેદમાં પણ ચણીયા બોરનું ખાસ્સુ મહત્વ છે. આ બોર ખાનારો એક શોખીન વર્ગ છે. આ વર્ષે વરસાદ સારો પડયો હોવાથી ચણીયા બોરનો ફાલ સારો હશે પ્રારંભ આવક ઓછી છે પણ બજારમાં હજુ કવોલિટી સભર ચણીયા બોર આવશે.
Trending
- નવી આશા નવો દિવસ : જાણો આજનું દૈનિક રાશિફળ
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- ગીર સોમનાથ: રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે “વડનગર”ની પસંદગી..!
- ટોચનું સ્થાન ફરી મેળવવા Hyundai India 2030 સુધીમાં 26 નવી કાર કરશે લોન્ચ…
- ગીર સોમનાથ : જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત બેઠક યોજાઈ!!!
- સ્વચ્છતાના પ્રહરીઓ માટે ગીર સોમનાથ જિલ્લાની નવીન પહેલ
- મોરબી: સિરામિક ઉદ્યોગકારોનો દ્વારા તુર્કી અને આઝરબૈજાનના દેશો સાથે વ્યાપાર બંધ કરવાની વિચારણા
- “સરપ્રાઇઝ” એક મનોરંજક થ્રિલર મુવી : જાણો ફિલ્મની કેટલીક અનોખી વાતો સ્ટારકાસ્ટ પાસેથી