શહેરના રૈયારોડ પર આવેલ ધ્રુવનગર શેરી નં.૨માં વિશાલ મહારાજ ને ત્યાં ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેમાં વિશાલ મહારાજ છેલ્લા ૯ વર્ષથી ગણપતિજીની સ્થાપના કરે છે અને પાચ દિવસ ભકિતભાવ પૂર્વક ગણપતિ દાદાની સેવા કરે છે. ત્યાંના લતાવાસીઓ પણ ઉત્સાહ પૂર્વક ભાગ લે છે. અને દરરોજ ધૂન, ભજન, આરતી, ગરબા રમી ગણેશ ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરે છે.
Trending
- જાણીને તમને પણ નવાઈ લાગશે! એક એવું પ્રાણી જે સફેદ નહિ કાળું દૂધ આપે છે!!!
- વિસાવદર: વિછાવડ ગામના સરપંચ પેશકદમી કરતા ગેરલાયક ઠરાવતા DDO
- GCAS પોર્ટલ મારફતે એડમિશન મેળવનાર વિદ્યાર્થીને હાલાકી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવા સુચન
- Mahindra તેની XEV 9e અને BE6 ઇલેક્ટ્રિક SUVના 3,000 યુનિટનું વેચાણ કરી બજારમાં પાડયો પડઘો…
- Gen Beta ધ્યાન રાખજો : 2025 માં AI એક મોટી છલાંગ લગાવવા માટે તૈયાર છે…
- મોરબીમાં હિટવેવનું એલર્ટ : તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર
- લૂ લાગવાથી બચી, તકેદારીના પગલાં લેવા અનુરોધ!!!
- ભાજપની વિચારધારામાં અર્પણ, તર્પણ, સમર્પણની ભાવનાઓ સમાયેલી છે: ઉદય કાનગડ