આજે ભારતના મહાન તત્વશિક્ષક ડો. એસ. રાધાકૃષ્ણનજીનો જન્મ દિવસ છે. તેમની સ્મૃતિમાં આપણે આ દિવસ શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. ઉચચ કોટીના શિક્ષણવિદ ડો. એસ. રાધાકૃષ્ણન સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દેશના બીજા રાષ્ટ્રપતિ હતા. મહાન શિક્ષણવિદ અને તત્વચિંતક ડો. સર્વપલ્લવી રાધાકૃષ્ણનના જન્મદિવસે સ્કુલોમાં બાળકો દ્વારા એક દિવસીય શિક્ષક બની. પોતાનો મનગમતો વિષય ભણાવાય છે બાળકો જયારે શિક્ષકો બને છે ત્યારે તેમના ચહેરા પર અનેરો ઉત્સાહ જોવા મળે છે. આજે શહેરની સત્યપ્રકાશ સ્કુલમાં પણ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જેવા વિઘાર્થીનીઓએ શિક્ષક બની અન્ય વિઘાર્થીઓને ભણાવ્યા અને શિક્ષકદિન ઉજવ્યો.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નવા કાર્યમાં લાભ મેળવી શકો.
- વડોદરા શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં….
- ઈચ્છો છો કે તમારું બાળક તમારી સાથે દરેક વાત શેર કરે, તો…
- આવતીકાલે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રૂટ પર આ સમયે મેટ્રો સેવા રહેશે બંધ
- શું તમારા ચહેરાનો રંગ કાળો થઈ રહ્યો છે ? આ વિટામિનથી લાવો ચમક !!
- 1 મેથી સેટેલાઇટ ટોલ સિસ્ટમ લાગુ કરવાના સમાચાર પર સરકારનું મોટું નિવેદન..!
- સની દેઓલ અને રણદીપ હુડ્ડા વિરુદ્ધ ધાર્મિક લાગણીઓ દુભાવવા બદલ FIR દાખલ!!!
- TVS Apache RR310 દમદાર ફીચર્સ સાથે ભારતમાં લોન્ચ…