સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના નાવાબી કાળ દરમિયાન જે ભારતના જુનામાં જુના પ્રાણી સંગ્રહાલયોમાનું એક છે. એશિયાઇ સિંહ આ પ્રાણી સંગ્રહાલયનું મુખ્ય આકર્ષણ છે. જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયથી એનિમલ એક્ષચેન્જ પ્રોગ્રામ હેઠળ બે સિંહ રેલવે માર્ગે ટ્રેન મારફત આસામના ગુવાહાટી ઝુ ખાતે રવાના કરાયા હતા. આરએફઓ સુરેશ બારૈયાની દેખરેખ હેઠળ વેટરનરી ડોક્ટર સહિતની આઠ સભ્યોની ટીમ બે સિંહોને લઇ આસામ જવા રવાના કરાયા હતા.
Trending
- દિવ્યાંગ અને એસિડ સર્વાઇવર માટે સુપ્રીમ કોર્ટેનો મહત્વનો નિર્ણય..!
- અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં થયો ફેરફાર!!!
- કાલે ગુજરાત સ્થાપના દિન:વિકાસની રાજનીતિના નવા અધ્યાય થકી ગુજરાત દેશ માટે ‘રોલ મોડેલ’
- સોનાને લાગે ક્યાંથી કાટ:અક્ષય તૃતીયાએ સોનાની ખરીદીમાં બજાર ગરમ
- ‘અક્ષય તૃતીયા’ ના શુભ અવસરે દિઘામાં ભગવાન જગન્નાથજીના મંદિરનું ઉદ્ઘાટન : જાણો મંદિરના નિર્માણથી લઇ સ્થાપના સુધીની રોચક વાતો
- CCSની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય ! રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં આ દિગ્ગજોનો સમાવેશ !!
- સંત કબીર રોડ પરથી વધુ બે બાંગ્લાદેશી ઘુષણખોર ઝડપાયા
- કોસ્ટગાર્ડ દ્વારા જાફરબાદથી 61 નોટિકલ માઇલ દૂર દરિયા વચ્ચેથી ખલાસીનું કરાયું રેસ્ક્યુ