કેશોદના પુર્વ પાસ કન્વીનર સામે ફરિયાદનોધવામાં આવી છે. પુર્વ પાસ કન્વીનર ભરત લાડાણી વિરૂધ્ધ નોંધવામાં આવી છે આ ફરીયાદ, તેના પર વિશ્વાસઘાત છેતરપીંડીની ફરીયાદ નોંધવામાં આવી છે. રૂ.૨૫૩૦૦૦ ની છેતરપિંડી અંગે આ ફરીયાદ નોંધવામાં આવી છે .અમદાવાદના પ્લાસ્ટિકના જોબ વર્કના વેપારીએ નોંધાવી ફરીયાદ સાચવવા આપેલ ૨૫૩૦૦૦ પરત ન કરતા નોંધાઈ ફરીયાદ.કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરીયાદ.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નવા કાર્યમાં લાભ મેળવી શકો.
- વડોદરા શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં….
- ઈચ્છો છો કે તમારું બાળક તમારી સાથે દરેક વાત શેર કરે, તો…
- આવતીકાલે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રૂટ પર આ સમયે મેટ્રો સેવા રહેશે બંધ
- શું તમારા ચહેરાનો રંગ કાળો થઈ રહ્યો છે ? આ વિટામિનથી લાવો ચમક !!
- 1 મેથી સેટેલાઇટ ટોલ સિસ્ટમ લાગુ કરવાના સમાચાર પર સરકારનું મોટું નિવેદન..!
- સની દેઓલ અને રણદીપ હુડ્ડા વિરુદ્ધ ધાર્મિક લાગણીઓ દુભાવવા બદલ FIR દાખલ!!!
- TVS Apache RR310 દમદાર ફીચર્સ સાથે ભારતમાં લોન્ચ…