ઉના નજીક આવેલ રાજપર બંદર દરગાહ પર નંદની સાગર બોટ નં GJ ૧૪ ૬૫૨ ગઈ કાલે બપોરના માછી મારવા ગયેલ અને દરિયાનું મોજુ જોર થિ મોજુ આવતા અચાનક બોટ પલટી મારી જતા નવ માછીમારો ને બોટના ટંડલ ની સૂઝબૂઝથી માછીમારોને બચાવ્ય તે ટંડલે ૯ માછીમારો દરિયા સેપટી થરમોસ ના સહારે આપ્યા અને પોતે એ પણ નિકણીયા કલાકો સુધી તરતા રહ્યા તેવાં મા એક બોટ અવારનવાર તે બોટ મા વાલેશ થતા પણ તે બોટ પર શંકા જતા કૌશલ્ય સાગર નામની બોટ તે નવ માછીમારોને ત્યા પોહચી અને તે માછી મારો તરતાં હતાં ત્યાં બધાં માછી મારો ને બચી ગયા હાલ માછીમારોને નાની-મોટી ઇજા પામી છે અને ગરકાવ બોટની કાઢવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે
Trending
- બ્લેક કો-ઓર્ડ આઉટફિટમાં હોટ એન્ડ સેક્સી લાગી નોરા ફતેહી
- અદિતિ રાવ હૈદરી એક ઑફ-શોલ્ડર ક્રીમી-વ્હાઇટ એન્સેમ્બલમાં એકદમ સુંદરી દેખાય
- ‘Half CA 2’ નું ટ્રેલર લોન્ચ
- હિરાસર એરપોર્ટના કારણે રાજકોટ થયું બદનામ: મુસાફરો અમદાવાદ તરફ વળ્યા
- શિવમ મેડીકલ સ્ટોરનું ઉદ્ઘાટન કરતાં સાંસદ પરસોત્તમ રૂપાલા
- મુખ્યમંત્રી કાર્યાલયને ઈંજઘ 9001:2015 સર્ટિફિકેટ એનાયત
- આજથી ન્યાય આધારિત ફોજદારી કાયદાના યુગનો પ્રારંભ
- રાજકોટના આજી 2 ડેમમાં જળસ્તર જાળવવા એક દરવાજો 0.15 મીટર ખોલાયો