રાષ્ટ્ર સંત પૂ. ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં આરાધનાબેન ડેલીવાલા તથા ઉપાસનાબેન શેઠ દીક્ષા અંગીકાર કરવા જઈ રહ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં વિવિધ માર્ગો ઉપરથી ભવ્ય શોભાયાત્રા નીકળેલ હતી તે પ્રસંગે બંને દિક્ષાર્થી બહેનોનું દાઉદી વ્હોરા સમાજના યુસુફભાઈ જોહર કાર્ડસ વાળા, અબ્બાસભાઈ ત્રવાડી, શબ્બીરભાઈ કાચવાલા દ્વારા સન્માન કરવામાં આવેલ હતુ.
Trending
- ગીર સોમનાથ: રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે “વડનગર”ની પસંદગી..!
- ટોચનું સ્થાન ફરી મેળવવા Hyundai India 2030 સુધીમાં 26 નવી કાર કરશે લોન્ચ…
- ગીર સોમનાથ : જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત બેઠક યોજાઈ!!!
- સ્વચ્છતાના પ્રહરીઓ માટે ગીર સોમનાથ જિલ્લાની નવીન પહેલ
- મોરબી: સિરામિક ઉદ્યોગકારોનો દ્વારા તુર્કી અને આઝરબૈજાનના દેશો સાથે વ્યાપાર બંધ કરવાની વિચારણા
- “સરપ્રાઇઝ” એક મનોરંજક થ્રિલર મુવી : જાણો ફિલ્મની કેટલીક અનોખી વાતો સ્ટારકાસ્ટ પાસેથી
- 2025 Suzuki Avenis ભારતમાં લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત…
- બરફના ટુકડા તમારી સુંદરતાની ચાવી..!! જાણો ત્વચા માટેના ચમત્કારિક ફાયદા