અમરેલી મહાસંમેલન બાબતે રાજકોટના શ્યામમંદિર ખાતે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમરેલી જ્ઞાતિના પ્રમુખ ઉધોગપતિ અને સતાધારની જગ્યાના સેવક ઉર્વીબેન તથા ભરતભાઈ ટાંકની હાજરી આપી મહાસંમેલન વિશે ચર્ચા કરી હતી. આ મહાસંમેલનમાં ૨૩ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ યોજાશે. આ મહાસંમેલનમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ મીટીંગને સફળ બનાવવા શ્યામ મંદિરના પ્રમુખ અરવિંદભાઈ રાઠોડ, ચંદુભાઈ તથા વોર્ડ નં.૧૩ના બીજેપી પ્રભારી હાર્દિક ટાંક તેમજ અનેક આગેવાનોએ જહેમત ઉઠાવી હતી અને અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. હજારોની સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મહાસંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. તા.૨૩/૧૨/૨૦૧૮ના રોજ યોજાનાર મહાસંમેલનમાં સર્વે જ્ઞાતિજનોને પધારવા અનુરોધ કરાયો છે.
Trending
- નવી આશા નવો દિવસ : જાણો આજનું દૈનિક રાશિફળ
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- ગીર સોમનાથ: રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે “વડનગર”ની પસંદગી..!
- ટોચનું સ્થાન ફરી મેળવવા Hyundai India 2030 સુધીમાં 26 નવી કાર કરશે લોન્ચ…
- ગીર સોમનાથ : જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત બેઠક યોજાઈ!!!
- સ્વચ્છતાના પ્રહરીઓ માટે ગીર સોમનાથ જિલ્લાની નવીન પહેલ
- મોરબી: સિરામિક ઉદ્યોગકારોનો દ્વારા તુર્કી અને આઝરબૈજાનના દેશો સાથે વ્યાપાર બંધ કરવાની વિચારણા
- “સરપ્રાઇઝ” એક મનોરંજક થ્રિલર મુવી : જાણો ફિલ્મની કેટલીક અનોખી વાતો સ્ટારકાસ્ટ પાસેથી