હાલમાં જયારે મુખ્યમંત્રી દ્વારા સૌરાષ્ટ્રનો કોઇપણ ખેડુત પોતાના ખેતરમાં પાણી પાયા વગર નહિ રહે ત્યારે લખતર તાલુકામાં નહિવત વરસાદ પડતા પાણીનું ખેંચ પડેલ છે ત્યારે બીજી કેનાલમાં પાણી છોડયું છે ત્યારે વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં પાણી નહી છોડાતા ખેડુતો દ્વારા વાવણી કરેલ ઉભો પાક સુકાય રહેલ છે. આથી લખતર તાલુકાના કમળ, કડુ, તનમણિયા, ડેરવાળા, અનિયારી, તાવી, તલસાના જેવા વગેરે ગામના ખેડુતોએ લખતર તાલુકાના ઢાંકી ગામની મેઇન કેનાલ પર હોબાળો મચાવી અને સામુહિક જળ સમાધિ લેવાની ચીમકી ઉચ્ચારી છે.
Trending
- નવી આશા નવો દિવસ : જાણો આજનું દૈનિક રાશિફળ
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- ગીર સોમનાથ: રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે “વડનગર”ની પસંદગી..!
- ટોચનું સ્થાન ફરી મેળવવા Hyundai India 2030 સુધીમાં 26 નવી કાર કરશે લોન્ચ…
- ગીર સોમનાથ : જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત બેઠક યોજાઈ!!!
- સ્વચ્છતાના પ્રહરીઓ માટે ગીર સોમનાથ જિલ્લાની નવીન પહેલ
- મોરબી: સિરામિક ઉદ્યોગકારોનો દ્વારા તુર્કી અને આઝરબૈજાનના દેશો સાથે વ્યાપાર બંધ કરવાની વિચારણા
- “સરપ્રાઇઝ” એક મનોરંજક થ્રિલર મુવી : જાણો ફિલ્મની કેટલીક અનોખી વાતો સ્ટારકાસ્ટ પાસેથી