હાલમાં જયારે મુખ્યમંત્રી દ્વારા સૌરાષ્ટ્રનો કોઇપણ ખેડુત પોતાના ખેતરમાં પાણી પાયા વગર નહિ રહે ત્યારે લખતર તાલુકામાં નહિવત વરસાદ પડતા પાણીનું ખેંચ પડેલ છે ત્યારે બીજી કેનાલમાં પાણી છોડયું છે ત્યારે વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં પાણી નહી છોડાતા ખેડુતો દ્વારા વાવણી કરેલ ઉભો પાક સુકાય રહેલ છે. આથી લખતર તાલુકાના કમળ, કડુ, તનમણિયા, ડેરવાળા, અનિયારી, તાવી, તલસાના જેવા વગેરે ગામના ખેડુતોએ લખતર તાલુકાના ઢાંકી ગામની મેઇન કેનાલ પર હોબાળો મચાવી અને સામુહિક જળ સમાધિ લેવાની ચીમકી ઉચ્ચારી છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યસિદ્ધિ આપતો દિવસ રહે, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, સામાજિક રીતે તમારા અભિપ્રાયનું મૂલ્ય વધે.
- TVS એ નવા અપગ્રેડ ફીચર્સ લોન્ચ કર્યું TVS Sport…
- Lamborghini Temerario ભારતમાં લોન્ચ, જાણો ફીચર્સ…
- 99% લોકો ફ્રીજમાં વસ્તુ સ્ટોર કરવાની સાચી રીત નથી જાણતા..!
- ગીર સોમનાથમાં પોલીસ દ્વારા વ્યાજખોરી, RTI તોડકારો, ટ્રાફિક અને સાયબર ફ્રોડ અંગે યોજાયો લોકદરબાર
- રાજ્યના પાંચ લાખથી વધુ પેન્શનરોને મળશે આ સેવાનો લાભ ..!
- Strawberry Gardening: આ સરળ રીતે ઘરે જ ઉગાડો સ્ટ્રોબેરી
- કરિશ્મા કપૂરે સ્ટાઇલિશ લૂકમાં આપી “Summer vibes”