હાલમાં સમગ્ર વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે કેશોદ તાલુકામાં પસાર થતી ઓઝત નદીમાંનવા નીર આવતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. હાલમાં ઓઝત નદીમાં પાણીનો પ્રવાહની નવી આવક શરૂ થતા ઉપરવાસ વિસ્તારોમાં વધુ વરસાદ થશે તોએકાદ દિવસમાં ઓઝાત નથી છલોછલ જોવા મળશે ઓઝત નદીમાં નવાનીર આવવાથી ચેકડેમો કુવાઓ ભચાઈ જતા અને ઓઝત નદીમાં નવા નીરનાં આગમનથી ખેત પેદાશોના પીયત માટે પૂરતા પાણીની આવક થતા ખેડુતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યસિદ્ધિ આપતો દિવસ રહે, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, સામાજિક રીતે તમારા અભિપ્રાયનું મૂલ્ય વધે.
- TVS એ નવા અપગ્રેડ ફીચર્સ લોન્ચ કર્યું TVS Sport…
- Lamborghini Temerario ભારતમાં લોન્ચ, જાણો ફીચર્સ…
- 99% લોકો ફ્રીજમાં વસ્તુ સ્ટોર કરવાની સાચી રીત નથી જાણતા..!
- ગીર સોમનાથમાં પોલીસ દ્વારા વ્યાજખોરી, RTI તોડકારો, ટ્રાફિક અને સાયબર ફ્રોડ અંગે યોજાયો લોકદરબાર
- રાજ્યના પાંચ લાખથી વધુ પેન્શનરોને મળશે આ સેવાનો લાભ ..!
- Strawberry Gardening: આ સરળ રીતે ઘરે જ ઉગાડો સ્ટ્રોબેરી
- કરિશ્મા કપૂરે સ્ટાઇલિશ લૂકમાં આપી “Summer vibes”