કોરોના વાયરસની બીમારી સંદર્ભે સમગ્ર દેશભરમાં ૨૧દિવસના લોકડાઉન અન્વયે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ખાતરી આપી છે કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે. આજરોજ એફ.સી.આઈ. ગોડાઉન ખાતે ૨૧૨ મેટ્રિક ટન ઘઉં,૮૪મેટ્રિક ટન ચોખા નિગમના વિવિધ ગોડાઉન ખાતે પહોંચાડવામાં આવેલ છે,જ્યારે ૧૦ મેટ્રિક ટન પીડીએસ મીઠું રાજકોટ ગોડાઉન ખાતે આવી ગયુ છે. રાજકોટ જિલ્લામાં અન્ન અને નાગરિક પુરવઠા નિગમના બાર ગોડાઉનમાં ૪૫૩૯મેટ્રિક ટન ઘઉં,૨૪૯૯મેટ્રિક ટન ચોખા,૧૪૮મેટ્રિક ટન ખાંડ,૧૫ કિલોના સિંગતેલના ૧૫૨૪ડબ્બા,૧૮૪મેટ્રિક ટન ચણા દાળ,૪૪ ટન પીડીએસ મીઠું, આઈ.સિ.ડી.એસ. મીઠું ૧૨૮મેટ્રિક ટન ઉપલબ્ધ છે તેમ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પૂજાબેન બાવડા જણાવ્યું હતું. આશરે ૭ હજાર મેટ્રિક ટન ઘઉં તથા ચોખા નાણાં ભરપાઇ થઇ ગયા છે અને તેની પરવાનગી પણ મળી ગયેલ છે, અને બે મહિના ચાલે તેટલો જથ્થો ઉપલબ્ધ છે તેમ પણ બાવડાએ જણાવ્યું હતું.
Trending
- પરશુરામ કોણ હતા અને તેમનું શસ્ત્ર શા માટે પ્રખ્યાત છે?
- Hyundai નીઆ 2007માં લોન્ચ થયેલી Grand i10 nios એ ભારતમાં 2 મિલિયન યુનિટના વેચાણના આકડાને પાર કર્યો…
- લાગણી, સંસ્કૃતિ અને કલાને અભિવ્યક્ત કરવાનું ઉત્તમ માધ્યમ એટલે નૃત્ય!!!
- ઘૂસણખોરોના ગઢ “ચંડોળા તળાવ” પર તંત્રની તવાઈ : અમદાવાદમાં ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન શરુ
- આજે પરશુરામ જયંતિ પર બની રહ્યો છે ત્રિપુષ્કર યોગ , આ 4 રાશિઓને સૌભાગ્યની સાથે મળશે અચાનક આર્થિક લાભ
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ધ્યાન યોગ મૌનથી લાભ થાય, દાન ધર્મ કરી શકો, આધ્યાતિમ્ક ચિંતન થાય, શુભ દિન..
- Bajaj Chetak 3503 દમદાર ફીચર્સ દાથે ભારતમાં લોન્ચ, જાણો તેના અદ્ભુત ફીચર્સ..
- KTM એ ઑસ્ટ્રિયામાં તેનું ઉત્પાદન ફરી કર્યું સ્થગિત…