rajkot

Two-day annual sporting trial from Saurashtra University yesterday

ઓલ ઈન્ડિયા એથ્લેટીક કોમ્પિટીશન માટે ટ્રાયલમાંથી ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે: ૫૦ કોલેજનાં કુલ ૨૦૦ ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લેશે ડિસેમ્બરમાં પંજાબ ખાતે યોજાનારી ઓલ ઈન્ડિયા એથ્લેટીક કોમ્પિટીશન…

Warehouse, cold storage will be raised to prevent the destruction of farm produce

માલ સાચવવા યોગ્ય વ્યવસ્થાના અભાવે થાય છે કરોડોનું નુકશાન ભારતની મુખ્ય ઓળખ એટલે કૃષિ પ્રધાન દેશ ભારતમાં લગભગ પપ ટકા લોકો ખેતી પર નભે છે. પરંતુ…

Gujarat Pradesh BJP spokesperson Rajubhai Dhruv welcomed Finance Minister Arun Jaitley

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વિધાનસભા રાજકોટ-૬૯ની ઉમેદવારી પત્રક ભરવાનાં પ્રસંગે વિશેષ ઉપસ્થિતિ નોંધાવનાર કેન્દ્રીય મંત્રી  જેટલીનું સ્વાગત અને મીડીયા વિશે ચર્ચા વિમર્શ કરતા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવકતા…

'Vikas' will become the savior: BJP's victory is certain

ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી અને લાખાભાઈ સાગઠીયાએ ‘અબતક’ની મુલાકાત દરમિયાન વિજય વિશ્ર્વાસ વ્યકત કર્યો ૬૮-રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અરવિંદભાઈ રૈયાણી, ૭૦-રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના…

BJP candidate Patel, Raiyan and Sagthiya filled the nomination papers

૬૮ રાજકોટ પૂર્વ બેઠક માટે અરવિંદ રૈયાણી, ૭૦ રાજકોટ દક્ષિણ બેઠક માટે વર્તમાન ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને ૭૧ રાજકોટ ગ્રામ્ય બેઠક માટે લાખાભાઈ સાગઠીયાએ સમર્થકોની બહોળી…

Congress

પાસ આડુ ફાટતા કોંગ્રેસે જૂનાગઢ, ભરૂચ, કામળેજ અને વરાછા રોડ બેઠકના ઉમેદવારો બદલ્યા: રાજકોટમાં ભાજપની જેમ કોંગ્રેસે પણ ૪ બેઠકો માટે બે પાટીદારોને ટિકિટ આપી ગુજરાતમાં…

4fekXfla

આગામી વિધાનસભા ૨૦૧૭ને અનુલક્ષીને મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત રાજકોટ જીલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી ડો. વિક્રાંત પાંડેએ મેટોડા જીઆઈડીસી ખાતે ગોપાલ નમકીન ખાતે ઉપસ્થિત કર્મચારીઓને મતદાન…

rajkot

રાજકોટ સમસ્ત વેપારીમહાજન, સહકારી મંડળી તથા સહકારી બેન્કો ના સયુંકત ઉપક્રમે આયોજીત સ્નેહ મિલન માં મુખ્યમંત્રી વિજય રૂપાણી એ આપી હાજરી…અને સંબોધતા કહ્યું કે…….. મેં આજે…

20 12c

ભાજપે ૨૮ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી: દસાડામાં રમણભાઈ વોરા, મોરબીમાં કાંતીભાઈ અમૃતિયા, જામનગર દક્ષિણમાં આર.સી.ફળદુ, કેશોદમાં દેવાભાઈ માલમ, બોટાદમાં સૌરભભાઈ પટેલને ટિકિટ: ત્રીજી યાદીમાં પાટીદારો…

Gujarat has never followed casteism: Chief Minister

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સ્નેહમિલનમાં મુખ્યમંત્રીનું પ્રેરક ઉદબોધન સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સ્નેહમિલન અમૃતસાગર પાર્ટી પ્લોટ ખાતે યોજાયું હતું. જેમાં રાજકોટની નામાંકિત શાળાના પ્રિન્સીપાલ ઉપસ્થિત રહ્યા…