rajkot

Dena Bank Executive Director Dr.

દેના બેંકના કાર્યકારી નિર્દેશક ડો. રાજેશકુમાર  યદૂવંશી તા.ર૦ ના રોજ દેના બેંકના રાજકોટ ઝોનની મુલાકાત માટે આવ્યા હતા. તેઓએ ગ્રાહકો સાથે વાર્તાલાપ કયો હતો.તેમજ ગ્રાહકોને જણાવવામાં…

Rajkot East MLA's fate has arrived to give Lolipop in West: Astrologers in voters

પૂર્વ બેઠકમાં ખોટી અને મોટી વાતના બણગા ફૂંકી લોકોને છેતરનાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ હવે પશ્ર્ચિમના લોકોને છેતરવા આવ્યાં છે: પૂર્વના લોકોએ પૂતળા દહન કરી ઠાલવ્યો રોષ ગત…

Unemployment is not the only Congress in Gujarat: Rajubhai Dhruva's strike

રાહુલબાબા ફરવા ગુજરાત આવીને ૩૦ લાખ બેરોજગાર કહી જાય છે, પણ આ આંકડો ક્યાંથી લાવ્યા તેની સ્પષ્ટતા કેમ નથી કરતા? ૨૦૧૭ની ચૂંટણી બાદ કોંગ્રેસના બેરોજગારીની ફોજમાં…

Italian glasses on the eyes of Indranil: Rajkot's development is not visible

ઈન્દ્રનીલભાઈના કાર્યાલયનો ભભકો એટલે છે કે તેની સામેના રેસકોર્સની રંગત ભાજપના શાસનમાં વધી છે ઈન્દ્રનીલભાઈની મોંઘીદાટ લેમ્બોર્ગીની  કાર જે રસ્તા પાર સડસડાટ દોડે છે તે ભાજપાના…

Rajkot voters love civilization not wealth: Janakbhai Kotak

પૈસા ફેંકો, તમાશા દેખોની નીતિ રાજકોટના સંસ્કારી મતદારોએ ક્યારેય સ્વીકારી નથી રાજકોટની ભૂમિ એ સિનિષ્ઠતાને સ્વીકાર્ય છે નહિ કે ધનવૃત્તિને ગુજરાતની પ્રજાએ હંમેશા કર્તવ્યનિષ્ઠ અને પ્રામાણિક…

What is Shashi Tharoor who knows the history of the royals: Maharaw Raghuvirisinh

પદ્માવતી ફિલ્મને લઈને રાજવી પરિવારોની ક્ષાત્રધર્મની ક્રુર મજાક: માધાતાસિંહજી જાડેજા કોંગીના વરિષ્ઠ આગેવાન શશી થરૂરે રાજવી પરિવાર અંગે કરેલી ટીપ્પણીના સંદર્ભે રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે…

In Rajkot, Koli Samaj did the statue of Shaktisinh and Inderilal

વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીમાં સમાજની અવગણના કરવામાં આવતા પૂતળા બાળ્યા વિધાનસભા-૨૦૧૭ની ચૂંટણીને ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકીય માહોલ પણ ગરમાયો છે અને વિધાનસભાની ચૂંટણીમાં…

From 7th January, the National Raghuvanshi Cricket Tournament will be played between 8 teams

રાજકોટ રેસકોર્સ ખાતે માધવરાવ સિંધીયા ગ્રાઉન્ડમાં મેચ રમાશે: વિદેશથી પણ ખેલાડીઓ આવશે લોહાણા સમાજના યુવાનો શિક્ષણની સાથે સાથે અન્ય પ્રવૃતિઓમાં પણ રસ કેળવે, સાથે જ રમત-ગમત…

STEPO manager will listen to passengers' problems personally

મુસાફરોની સમસ્યાનો ઉકેલ હાથવેંતમાં: દર માસના ત્રીજા બુધવારે ડેપો મેનેજર મુસાફરો ફરિયાદ-સુચનોનું નિવારણ કરશે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોના હિત માટે અનેક નિર્ણયો…

Congress is in the condition of a foreign party in Gujarat: Narasimha

ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા સી.વી.એલ. નરસિમ્હાએ રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધી: કોંગ્રેસ પર આકરા પ્રહારો ભાજપનાં રાષ્ટ્રીય પ્રવકતા સી.વી.એલ.નરસિમ્હા છેલ્લા પાંચ દિવસથી સૌરાષ્ટ્રનો પ્રવાસ ખેડી રહ્યાં છે ત્યારે…