ધોળકીયા સ્કુલ બાલાજી હોલ પાસે દશા સોરઠીયા વાડી જ્ઞાતીના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ માર્ગદર્શન સેમીનાર ધોરણ ૧૨ પછી શું કરવું તેમજ વિદ્યાર્થીઓને મોટીવેટ માટે ગાઈડન્સ મળી…
rajkot
પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં એચ.એન. શુકલ કોલેજના ૧૦૦૦ થી વધુ વિઘાર્થીઓએ ૩ સી કલ્ચર વિષય પર માર્ગદર્શન મેળવ્યું હાર્ડવર્ક નહી સ્માર્ટ વર્ક જ વિઘાર્થીઓને ઉગારશે. એચ.એન. શુકલ…
પાંજરાપોળમાં ૩૫૦૦ જેટલા પશુઓ અને ૧૨૦૦ પક્ષીઓ મેળવી રહ્યા છે આશરો આર્ય સંસ્કૃતીના પાયાનો સિધ્ધાંત ‘જીવો અને જીવવા દો’ જીવમાત્ર પ્રત્યે કરૂણા, વાત્સલ્ય, અનુકંપાનો ધોધ, જેના…
સંસ્થાનના પ્રથમ કાર્યક્રમમાં ૩૦૦થી વધુ ભાઈ-બહેનોનું સન્માન કરાયું ક્ષત્રિય રાજ ફાઉન્ડેશન દ્વારા તા.૭ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે ગુજરાત રાજયમાં ક્ષત્રિય સમાજ માટેનો સૌપ્રથમ…
નેશનલ સિનીયર ચેમ્પિયનશીપ ફોર સંતોષ ટ્રોફીના આરંભ કરાવતી વેળાએ મુખ્યમંત્રીએ સ્વામી વિવેકાનંદ કથન આત્મસાત કરવા જણાવ્યું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સૌ પ્રથમ વાર યોજાયેલી નેશનલ સિનીયર…
બે દિવસનાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં હજારો ભાવિકો જોડાયા: સ્થાનકવાસી જૈન સમાજ ભકિતમાં તરબોળ થયો બાર – બાર મુમુક્ષુ આત્માઓનું રાજકોટમાં આગમન થતાં જ જૈન સમાજમાં ધર્મોલ્લાસ…
ભૂતપૂર્વ વિઘાર્થીઓએ રેમ્પ વોક રજુ કર્યુ: વિઘાર્થી કાળ યાદ કરી સંસ્મરણો તાજા કર્યા રાજકોટની ખ્યાતનામ સ્કુલ સિસ્ટર નિવેદીતા છેલ્લા પ૦ વર્ષથી કાર્યરત છે. સ્કુલને પ૦…
રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો આરંભ: વિજેતાઓને ર૪ લાખના ઇનામો અપાશે: ૭પ હજારથી વધુ સ્પર્ધકો જોડાય તેવી શકયતા: પત્રકાર પરિષદમાં અપાય વિસ્તૃત માહીતી રાજકોટમાં ગત વર્ષે પ્રથમ વખત યોજાયેલી…
રાહત દરે એમ.ડી. દ્વારા તપાસ, થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે ફ્રીમાં લોહી ચડાવાની વ્યવસ્થા: શનિવારે સિનિયર સિટીઝન માટે નિ:શુલ્ક તપાસ કરાશે લાયન્સ કલબ સિલ્વર દ્વારા સેવાકીય પ્રવૃતિના ભાગરૂપે…
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના હોદેદારોની નિયુકિત રાજપૂત સમાજની યાદી જણાવે છે કે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અઘ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી, રાષ્ટ્રીય ઉપપાઘ્યક્ષ યોગેન્દ્રસિંહ કટાર તથા ગુજરાત…