rajkot

કિશાનપરા ચોકમાં અમર જવાનની રીપ્લીકા મુકાશે: લોકોએ સૈન્ય માટે લખેલો સંદેશો બીએસએફ પોઈન્ટ પર પહોંચાડાશે: સૈન્ય પ્રત્યે લાગણી વ્યકત કરવાની લોકોને અનન્ય તક મળશે શહેરમાં લોકોને…

મકર સંક્રાંતિના પાવન અવસરે ભવ્ય શોભાયાત્રા નિકળશે, પરીવાર દીઠ એક મુઠી ખીચડી ઉઘરાવી મહાપ્રસાદ યોજાશે: પરસોતમ સોલંકી અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેશે મકરસંક્રાંતિના દિવસે કોળી સમાજના ઈષ્ટદેવ…

karni sena

આજે મનાવાયો ‘વિજયોત્સવ’ નવનિયુકત હોદેદારો ‘અબતક’ના દ્વારે રાજપૂત કરણી સેનાના સંસ્તાપક લોકેન્દ્રસિંહ કાલવીએ રાજેન્દ્રસિંહ ઝાલા (રાજભા)ને સંસ્થાના ગુજરાત અધ્યક્ષ તરીકે નિમણુંક આપી છે. આ સિવાય રાજકોટના…

જાણીતા લેખિકા અને વકતા કાજલ ઓઝા વૈદ્ય સિઝન્સ ઓફ લાઈફ વિષય પર વકતવ્ય આપશે સિઝન્સ સ્કવેર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સિઝન્સ સ્કવેર કલબના ચોથા વર્ષમાં પ્રવેશ પ્રસંગની…

નવી ઓવરહેડ ટેન્કમાંથી વોટર સપ્લાય માટે રૂ.૪૯ લાખ, એમએસડબલ્યુ ભવનના વિસ્તરણ માટે રૂ.૧૧ લાખ સર્વાનુમતે મંજુર કરાયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એસ્ટેટ કમિટીની બેઠક આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ…

ભાંગડા, ગરબા રજુ કર્યા બાળકોએ: તેજસ્વીઓને અપાયા ઈનામ રાજકોટમાં હેમુગઢવી હોલ ખાતે પુરુષાર્થ ગુજરાતી મીડિયમ સ્કુલ તેમજ પાઠક ઈગ્લીંશ મીડિયમ સ્કુલનું એન્યુઅલ ફંકશનનું સંયુકત ઉપક્રમે આયોજન…

CxEkns00 2 4

સોંગના ઉપયોગ માટેનું લાયસન્સ વેચવા સેલ્સ પર્સનો ધાકધમકી આપે છે સૌરાષ્ટ્ર-કચ્છના જીલ્લા તથા તાલુકા ફોટો-વિડીયોગ્રાફર એસો.નો દ્વારા મંગળવારના રોજ કંપની એટલે કે સુપર કેસેટ ઇન્ડસ્ટ્રીઝનો વિરોધ…

પૂ.ગો.વલ્લભરાયજીની સુમધુર વાણીનો લાભ લેતા વૈષ્ણવો વ્રજભૂમિ વિલાસ ગ્રાઉન્ડ ખાતે નિ.લી.પૂ.પા.ગો.શ્રી. વ્રજભૂષણલાલજી મહારાજશ્રી પ્રાગટય ઉત્સવ અંતર્ગત પૂ.ગો.શ્રી.વલ્લભરાયજીની સુમધુર વાણી દ્વારા શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથ એવમ શ્રી યમુનાષ્ટક…

આવતીકાલે મકરસંક્રાંતિ પર્વે કાર્યકર્તાઓ જુદા જુદા સ્થળે છાવણીમાં બેસીને સંસ્થાના સેવા અભિયાન માટે અનુદાન એકત્રિત કરશે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ૨૭ વર્ષથી માનવ સેવા એજ પ્રભુ…

બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત રંજની આર્ટસ પ્રસ્તુતક નૃત્ય નાટિકા પવનને પગલે ચાલી તું મણિયાર હોલ ખાતે યોજાઈ હતી. નિર્દેશક જુગ્તા દવેએ કર્યું હતુ. નૃત્યનાટિકામાં કલાકારો ઋષિ…