rajkot

22

સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિતે આઝાદ હિન્દ ફોજના સ્થાપક સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિતે શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શહેરનાં દરેક વોર્ડમાં આજથી તા.૨૩ જાન્યુ. સુધી રકતદાન કેમ્પનું…

parshuram sena

પરશુરામ સેના દ્વારા જેતપુર ખાતે ૮માં સમૂહ લગ્ન તથા યજ્ઞોપવિત ઉત્સવનું આગામી રવિવારના રોજ જીમખાના મેદાન, બસ સ્ટેન્ડ સામે આયોજન કરવામાં આવેલ છે. જેમાં કુલ ૧૧…

12 2

 ભાજપા સરકાર દ્વારા માતૃવંદના અને બેટી બચાવોના સૂત્રને સાર્થક કરવા પ્રયાસો હાથ ધરાયા છે. ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠલ શહેર ભાજપ મહિલા મોરચાનો…

3 3

વોકહાર્ટ હોસ્પિટલ અને સહિયર ગ્રુપના ઉપક્રમે ‘વિમેન્સ હેલ્થ અવેરનેસ’ ઉપર આરોગ્યલક્ષી વાર્તાલાપ યોજાયો વોકહાર્ટ હોસ્પિટલ અને રઘુવંશી સહિયર ગ્રુપના ઉપક્રમે તેમના સભ્યો માટે “વિમેન્સ હેલ્થ અવેરનેસએ…

vlcsnap 2018 01 17 12h38m05s110

શુક્રવારે બીજ નિમિતે કાર્યક્રમ: જીતુભાઈ પંડયા સંતવાણીમાં ભજનોની રમઝટ બોલાવશે: આયોજકો ‘અબતક’ના આંગણે શહેરની પ્રસિદ્ધ ગૌસેવા સંસ્થા રૈયાધાર ગાંધીગ્રામ ખાતે આવેલ રાધેશ્યામ ગૌશાળા ખાતે આગામી તા.૧૯ને…

Rajkot

હયાત ૧૭ થી ૧૮ મીટરનો ટાગોર રોડ પહોળો કરતા ૨૦ મીટરનો થશે: ડીવાઈડર, સેન્ટર લાઈટીંગ અને સુવિધાથી સજ્જ બનશે ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે મહાપાલિકા દ્વારા…

2 4

સેવાયાત્રાનાં ૩૫ વર્ષ પૂરા થવાના અવસરે યોજાશે વિવિધ કાર્યક્રમો: રાજયપાલ, મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ, રાજયના મંત્રીઓ અને અનેક સેલિબ્રિટી રહેશે ઉપસ્થિત ડાયરામાં ટોચના લોકકલાકારો જમાવટ કરશે: જય વસાવડાને…

1 4

૧૧ નવદંપતિઓ પ્રભૂતામાં પગલા માંડશે, દિકરીઓને ૭૨ જાતનો કરીયાવર અપાશે: ૭ બટુકો યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરશે પરશુરામ સેના દ્વારા જેતપુર ખાતે ૮માં સમૂહ લગ્ન તથા યજ્ઞોપવિત…

સવારે પવનની ગતી ધીમી રહેતા પતંગ રસિકોના બાવડા દુ:ખવા માંડયા, બપોર પછી પવન ભાળતા આકાશમાં પતંગોની રંગોળી પુરાય: અગાશી પર જામી ઉંધીયુ, ચીકી, જીંજરા, શેરડીની મહેફિલો:…

હત્યાની કોશિષના આરોપીને સોમલપરથી પકડવા ગયેલી પોલીસ સ્ટાફ પર પથ્થરમારો અને ધારિયાથી હુમલો  પત્નિને મકરસક્રાંત માટે પિયર ન જવા દેતા દેવીપૂજક પરિવારની બબાલમાં પોલીસ ભોગ બની…