ઈન્ડિયા બેકરી પાસેનું જુનુ મકાન તોડી ચોક પહોળો કરી શકાય કે કેમ ? ફાઈલ મંગાવતા મેયર ડો.જૈમન ઉપાધ્યાય વિકાસ સાથે રાજકોટમાં ટ્રાફિકની સમસ્યામાં પણ સતત વધારો…
rajkot
શિવાનંદ હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન લાઈન્સ ગ્રુપનાં સહયોગથી કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ખૂબજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, અને પોતાનું નિદાન કરાવ્યું…
ભગવાન સ્વામિનારાયણના આધ્યાત્મિક અનુગામી અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના મહિમાવંત સ્મૃતિ તીર્થ શ્રી અક્ષર દેરી 150મી જયંતી અક્ષરદેરી સાર્ઘ શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં સોમવારના ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ હાજરી…
૧૯૭૧માં જે સ્થળે યોગીજી મહારાજની અંતિમ સંસ્કાર વિધિ થઇ તે યોગી સ્મૃતિ મંદીરનું પણ ઉદ્ધાટન કરાયું સંગીતની સૂરાવલીઓ અને ભગવાનના નાદથી આકાશ ગુંજી ઉઠયું: સ્વયંસેવકો અને…
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું ૪૯મું પ્રદેશ અધિવેશન ભવ્ય રીતે સંપન્ન ૨૧મી સદીનું ભારત શૈક્ષણિક અને વર્તમાન પરિસ્થિતિ જેવા વિષયો પર પ્રસ્તાવ મુકવામાં આવ્યા ૪૯મું પ્રદેશ અધિવેશન…
ઈથેરીયમ, રિપ્પલ, લાઈટ કોઈન અને કાર્ડનો સહિતની ક્રિપ્ટો કરન્સી બહોળુ વળતર ચૂકવતી હોવાના દાવા: કેટલાક દેશોએ સત્તાવાર ડિજિટલ કરન્સી પણ જાહેર કરી ૨૦૧૭માં આર્થિક બાબતે સૌથી…
રિક્ષા, બાઈક, ધરેણા અને રોકડા મળી રૂ.૨.૫૫ લાખનો મુદામાલ કબજે.. આધુનિક યુગમાં માણસ શારીરિક અને માનસિક રીતે પીડાતો હોવાથી દવા અને દુઆ માટે ભટકતો માણસ પાંખડી…
બે લાખથી વધુ રઘુવંશીઓ પ્રસાદ લેશે: યુવક-યુવતીઓની નિ:શુલ્ક થેલેસેમિયા ટેસ્ટ કરાશે: ઉમળકારભેર પાઠવાયા આમંત્રણ રઘુવંશી સમાજના સંતો, મહંતો, ભક્તો, સેવાના ભેખધારીઓ અને શૂરવીરોની એક આગવી ઓળખ…
પ્રજાસતાક પર્વની ઉજવણીના ભાગ‚પે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે કનકનગર બગીચા પાસે, સંતકબીર રોડ ખાતે ગુજરાતના ખ્યાતનામ કલાકાર સુખદેવભાઈ ધામેલીયા તેમજ અલ્પાબેન પટેલ દ્વારા ભવ્ય લોકડાયરો યોજાશે.…
બજરંગદળ, વિહિપ, બ્રહ્મસમાજ અને કાઠી સમાજે ટેકો આપ્યો… સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભણશાલી પ્રોડકશને રપમી જાન્યુઆરીએ પહ્માવત ફિલ્મ રિલીઝ કરવાની જાહેરાત કરી છે. તેની સામે ક્ષત્રીય…