Gujarat News

A B LAL

ખાનગી વિમાન ખરીદનાર સૌરાષ્ટ્રનો પ્રથમ પરિવાર: પરિવારજનોએ વિમાનમાં પ્રથમ દ્વારકાની મુસાફરી કરી દર્શન કર્યા શીપીંગ બિઝનેસ સાથે સંકળાયેલા અને બીજા પણ કેટલાક વ્યવસાય કરતા જામનગરના ખૂબ…

MGNREGA min

વાંકાનેર પંથકમાં મનરેગામાં કૌભાંડ: તત્કાલીન ટીડીઓ, કણકોટના સરપંચ સહિત પાંચ સામે ગુનો ખોટા જોબ કાર્ડ બનાવી સરકારને રૂ. ૨.૭૯ લાખના ચુનો ચોપડયો વાંકાનેર તાલુકાના કણકોટ અને…

DSC 1108

ભૂજમાં અઢી ઈંચ, ગઢડા, સાયલા, ઉનામાં બે ઈંચ:જાફરાબાદમાં દોઢ, જામજોધપુર, ભાણવડ, વેરાવળ, ખંભાળીયામાં એક ઈંચ વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં રાજયના ૧૫૬ તાલુકાઓમાં વરસાદ:૧૪ જળાશયોમાં નવા નીરની…

content image 367282d0 069b 4310 8899 00a9c0b72aad

જામનગર હેઠળના ૮ ગામોમાં અંધારપટ્ટ યથાવત, ૨૩૯૭ વીજપોલ જમીનદોસ્ત જૂનાગઢ, જામનગર અને ભુજના ૭૨ ફીડરો બંધ : ૧૦૨ ટીસી ખોટકાયા ભારે વરસાદે સૌરાષ્ટ્ર કચ્છમાં વીજ કંપની…

gujcm rupani 1

રાજકોટ મહાનગર પાલિકાના રૂ.૬૮.૮૮ કરોડના પાંચ પ્રોજેકટનું સીએમના હસ્તે મંગળવારે ઇ. લોકાપણ ઇ.ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સોમવારના સવારે ૧૦.૩૦  કલાકે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મોરબી જિલ્લાના ટંકારા…

DgYLCEmXkAEitG1

સોમનાથના દર્શને આવેલા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું હેલિકોપ્ટર કોઈ કારણોસર ખોટવાઇ ગયું હોવાનું જાણવા મળે છે. જેથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રોડ માર્ગે પોરબંદર જવા રવાના થયા…

IMG 20200711 WA0005

સોમનાથમાં રાત્રી રોકાણ દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાની વર્તમાન સ્થિતિ અંગેની માહિતી મેળવી નિયમોનું ચૂસ્ત પાલન કરાવવા તંત્રને આદેશ આપ્યો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે સવારે ધર્મપત્ની…

ST Bus Sandesh 1

અમદાવાદથી સુરત આવતી જતી એસટી બસો બંધ કરવામાં આવી છે. સુરતમાં વધેલા કેસોને ધ્યાનમાં રાખી લોકો અમદાવાદ આવી રહ્યા છે ત્યારે લોકોના સ્વાસ્થ્યની સલામતીના કારણે બંધ…

vlcsnap 2020 06 17 08h23m58s085

એક સમયનો મોભાદાર વ્યવસાય હાલ ’ઝઝૂમી’ રહ્યો છે લોકડાઉનના કારણે વિશ્વના મોટાભાગના વેપાર-ધંધા અને વ્યવસાયને મરણતોલ ફટકો પડ્યો હતો. સરકારે ધીમી ગતિએ લોકડાઉનને ઉઠાવ્યું તો છે…

mansukh mandaviya

દિવાદાંડીઓને પ્રવાસન ક્ષેત્રે હેરીટેજ તરીકે વિકસાવવા માટે તખ્તો: ૯૦ વર્ષ જૂનો કાયદો બદલવા નેવીગેશન બીલ દરિયામાં વહાણો-જહાજો માટે દિશા બતાવતા લાઈટ હાઉસને સરકાર પ્રવાસન સ્થળ તરીકે…