પાલીતાણા ભાવનગર હાઇવે પર આવેલ એકલીયા મહાદેવ પાસે માનવ સેવા એજ પ્રભુ સેવા મંદબુદ્ધિ માણસોની સંસ્થામાં આજરોજ ભીમ બ્રિગેડ યુવા ગ્રુપ પાલીતાણા દ્વારા રાત્રીનું ભોજન કરવામાં આવ્યું હતું જેમાં મંદબુદ્ધિ સંસ્થાના ટ્રસ્ટીઓ,ભીમ બ્રિગેડ યુવા ગ્રુપના કિરીટભાઈ સાગઠિયા,વિશાલ સાગઠિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં અને સંસ્થાના મંદબુદ્ધિ માણસોને ભોજન કરાવ્યું હતું અને માનવ સેવાનું કામ કરવામાં આવ્યું હતું જેમાં હાલ આ સંસ્થામાં ૧૫ જેટલા મંદબુદ્ધિના માણસો સંસ્થામાં રહે છે આ સંસ્થા લોકડાઉન પહેલા જ શરૂ કરવામાં આવી છે ત્યારે ભીમ બ્રિગેડ યુવા ગ્રુપ દ્વારા માનવ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું માનવ સેવા એજ પુભુ સેવા મંદબુદ્ધિ માણસોની સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા ભીમ બ્રિગેડ યુવા ગ્રુપનો આભાર માનવામાં આવ્યો હતો
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ