સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રીની ઉજવણી રંગેચંગે કરવા મા આવી રહી છે ખેલેયાઓ દ્વારા નવરાત્રીની ઉજવણી ધૂમધામ પૂર્વક કરવા મા આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગરમાં અનેક સ્થળોએ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાની સવી પ્રાચીન ગરબી ગણાતી જેલ ચોકની ગરબીને આ વર્ષે ૫૧ વર્ષ પૂર્ણ કર્યા છે આ નવરાત્રીનું સફળ આયોજન કરનાર આયોજકોમાં જે. એમ. શાહ,રુદ્ર ક્રિએટિવાળા પીન્ટુભાઈ, કે. એન. રાજદેવ, લલિતભાઈ ઠાકર, રાજદેવ ખડિયારી, તેમજ અનેક આ વિસ્તારના કરિયક્રો વરસોથી સફળ નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહું છે.
Trending
- ખાંભામાં હત્યા : પહેલી જ વાર પરિચયમાં આવેલા શખ્સ સાથે નક્કી કરેલી મહેફિલ ‘અંતિમ’ બની ગઈ
- ચોટીલાના ગ્રામીણ વિસ્તારોમાં પાણીનો પોકાર 4 હજારથી વધુ માલધારીઓની હિજરત
- નવસારી બેઠક પર સૌથી વધુ 22,23, 550 અને ભરૂચ બેઠક પર સૌથી ઓછા 17,23,353 મતદારો
- સુરત : ઇકો સેલ પોલીસે કરોડોની છેતરપિંડી કરનારની કરી ધરપકડ
- ભારતીય વાયુસેનાનું જાસૂસી વિમાન જેસલમેરમાં ક્રેશ થયું
- RSPL ઘડી કંપની સામે ખેડૂતો જીત્યા
- મીઠી મધુર કેરીઓ વિશ્વમાં ડંકો વગાડી રહી છે
- જ્ઞાનવાપી કેસના ન્યાયાધીશને આંતરરાષ્ટ્રીય ફોન નંબર પરથી મળી રહી છે ધમકી