Abtak Media Google News

માણસના છ શત્રુ છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર. મત્સરનું બીજું નામ છે ઇર્ષ્યા. ઇર્ષ્યા ક્રોધની સગી બહેન છે. જ્યાં ક્રોધ હોય ત્યાં ઇર્ષ્યા હોય છે. આમ જોવા જાવ તો બંને એકબીજાનાં પૂરક છે. ક્રોધ આવતાં જ ઇર્ષ્યા પણ ત્યાં હાજર ઈ જ જાય છે. શું આ બંનેનો ઋણાનુબંધ હશે?

ઇર્ષ્યાનું બીજું નામ અદેખાઈ પણ છે અદેખાઈ એટલે બીજાનું સુખ સહન ન કરી શકવાની સ્થિતિ. આવી સ્થિતિ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે ગમે તેવો વિદ્વાન, પ્રકાંડ પંડિત, તત્વજ્ઞાની કે આર્ષદૃષ્ટિનો પ્રણેતા. અદેખાઈી વ્યાપ્ત ઈ જાય છે. એવું કહેવાય છે કે, મનુષ્યમાં જ્યારે ઇર્ષ્યા પ્રગટે છે ત્યારે તેને મો અદૃશ્ય રૂપે બે શીંગડાં ઊગી નીકળે છે. તેના દાંત લાંબા લાંબા ચહેરો વિકૃત રંગ કાળો ઈ જાય છે. આવા ચહેરાને આપણાં શાોમાં રાક્ષસ કહે છે. શું તમે આવો રાક્ષસ બનવું પસંદ કરશો? જવાબ જો હા માં હોય તો મારે કાંઈ કહેવાનુ ની. અને જવાબ જો ના માં હોય તો પછી આટલી અદેખાઈ આટલી ઇર્ષ્યા શા માટે? માણસે ક્યારે સ્વીકારી લેવાનું કે જિંદગીમાં જે મળવાનું હતું તે મળી ગયું અને જે ની મળ્યું તે મેળવવાની આપણી પાત્રતા ઓછી હતી એ પણ સિદ્ધ ઈ ગયું? કેટલી જિંદગી જીવાતી હોય છે એક આયુષ્ય દરમિયાન? એક? બે? કે ત્રણ ઓછા ઓછી ચાર.

બ્રહ્મચર્યાશ્રમી સંન્યાસ્તાશ્રમ સુધી પહોંચવાની યાત્રાના આરંભિક તા આખરી અને વચલા માઈલ સ્ટોન્સને થોડા જુદા નામી ઓળખી લેવા જોઈએ. એ માણસ નસીબદાર છે. જે આ ચારે ચાર જિંદગીઓને એક જ આયુષ્યમાં ભરપૂર જીવી જાય છે. કઈ જિંદગીઓ છે એ? આયુષ્યનો પહેલો ગાળો કૌતુકાશ્રમનો છે અવા તો મુગ્ધાશ્રમનો.

બાર-તેર વર્ષની ઉંમર સુધી તમને કોઈનીય સો કુટિલ તંા આવડતું ની. કોઈની કુટિલતાનો સામનો કરતાં પણ આવડતું ની. જિંદગીનાં તમામ સત્યોને તમે યાતા સ્વીકારી લો છો. દર્શક કે પ્રેક્ષક બનીને બધું જોવું છે. કશા પર આધિપત્ય જમાવાતુંં ની. દરિયા કિનારે રેતીનો ખૂબસૂરત કિલ્લો બનાવ્યો અને ડેડીએ કહ્યું કે ચાલો, હવે ઘરે ત્યારે એ કિલ્લો ઘેર લઈ જવાની જીદ બાળક કરતું ની. એના માટે આ દુનિયામાં કશું જ પોતાનું ની અવા બધું જ એનું પોતાનું છે. માલિકીભાવ નહીં પણ સ્વ-ભાવ પોતાનો હોવાંપણાનો ભાવ. એનામાં છે કશુંક મેળવવાની જીદ. વધુમાં વધુ ત્રણ મિનિટ કે ત્રણ દિવસ સુધી ચાલે છે. પછી એ જીદ ઓગળી જાય છે.

કશુંય માપવા માટે એની પાસે પૂર્વ નિર્ધારિત માપદંડ ની. એના દૃષ્ટિકોણ માટે એની પાસે પૂર્વ નિર્ધારિત માપદંડ ની. એનો દૃષ્ટિકોણ પૂર્વગ્રહ રહિત છે. એસેસમેન્ટ અને બાયસ જેવા શબ્દો એની ડિક્શનેરીમાં હજુ ઉમેરાયા ની. સદ્ગુણી માણસ જ્યારે એક ડગલું ચાલે ને ત્યારે ઇર્ષ્યાળુ તેનાી સાત ડગલાં આગળ ચાલી જાય છે. ક્યાં એક ને ક્યાં સાત! ક્રોધ જ્યારે સર્વત્ર વિનાશ વેરવા આવે છે ત્યારે તે વિનાશને જોવા ઇર્ષ્યા સોળ શણગાર સજીને બની ઠનીને આવે છે. ક્રોધ અને ઇર્ષ્યા રાગ અને દ્વેષમાંી ઉત્પન્ન થાય છે. ક્રોધ અને ઇર્ષ્યા મનુષ્યને પતનના માર્ગે લઈ જાય છે. ક્રોધ અને ઇર્ષ્યાની ભૂમિ એવી લીલવાળી છે કે તેમાં સહેજ પણ ડગલું ચૂકયાં તો કાદવમાં રગદોળાયા! કાદવ પણ તમોગુણી ખરડાયેલો અને બદબૂદાર હોય છે. માટે જ ઇર્ષ્યાને હંમેશાં ત્યજવી.શિશુપાલ ઇર્ષ્યાનું પ્રતીક હતો. તે ભગવાન શ્રીકૃષ્ણ ઉપર ભયંકર દ્વેષ રાખતો હતો. શ્રીકૃષ્ણ કાયર ન હતા. તેમણે તેની ૯૯ ગાળ સહન કરી ને સોમી ગાળે તેનું શીશ સુદર્શન ચક્રી કાપી નાખ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.