આજ રોજ તા. ૩- માર્ચ શનિવારના દિવસે સીએમ વિજય રૂપાણી વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણીનો પ્રારંભ કરશે. ત્યાં પર્યાવરણના પ્રધાન ડૉ. હર્ષવર્ધન પણ ઉપસ્થિતિ રહેશે. વન્યજીવો, વનસ્પતિઓના સંરક્ષણ, સંવર્ધન અને જાળવણીની પ્રત્યેની જાગૃતિ કેળવવા પ્રતિવર્ષ ૩ માર્ચને વિશ્વ વન્યજીવ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ વન્યજીવ દિવસની થીમ પણ “Big Cats : Predators under threat“ એટલે કે મોટા શિકારી વન્યજીવો ભયના ઓથાર હેઠળ અનુરૂપ રાખવામાં આવી છે. વન્ય જીવોના જતન અને લુપ્ત થતી જતી પ્રત્યે સજાગતા કેળવવા આ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવે છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા