વર્લ્ડ હેરીટેજ ડેના આપણી પુરાતત્વ સંસ્કૃતિને સાચવવાની પહેલ કરવામાં આવે છે. રાજકોટમાં પણ વિવિધ પુરાતન કહી શકાય તેવા બાંધકામો આવેલા છે. જેમાં જ્યુબિલીની છત્રી, લાખાજીરાજ લાયબ્રેરી વગેરેનો સમાવેશ થાય છે. ઉપરોકત તસવીરમાંથી છત્રી અને લાયબ્રેરીની પુરતી સારસંભાળનો અભાવ જોવા મળે છે. જે બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
Trending
- હકીકતમાં સાપ પાસે ‘નાગમણી’ છે કે નહીં કેવી રીતે જાણવું?
- જામનગરમાં જુગારના ૩ દરોડામાં ૯ મહિલા સહિત ૧પ પતાપ્રેમી ઝડપાયા
- બાળકને solid food ખવડાવવાનું કેવી રીતે શરૂ કરવું
- આટલી સસ્તી દવા અચાનક કેમ મોંઘી?ભાવ જાણશો તો જીવ અધ્ધર ચઢી જશે!!!
- સિંહ અને સિંહણ બંને માંથી કોણ વધુ ખતરનાક ?
- રાજકોટ કોર્પોરેશનમાં મેનેજરની 8 જગ્યાઓ માટે 2922 ઉમેદવારો મેદાનમાં!!
- વિદેશ મંત્રી એસ. જયશંકર પ્રબુધ્ધ નાગરિક સાથે કરશે સંવાદ
- સોનામાં તેજી હી તેજી : ભાવ 70 હજારને પાર