વડીયા ગ્રામપંચાયત ના કર્મચારીઓના ત્રણ ત્રણ મહિનાના પગાર ન થવાના લીધે પાણી,સફાઈ,લાઈટ ના કર્મચારીઓન હડતાલ પર ઉતર્યા હતા જે બીજા દિવસે સરપંચ રમાબહેન ઢોલરીયા એ તમામ કર્મચારીઓની ગ્રામપંચાયતના ગ્રાઉન્ડ પર મુલાકાત લઈને સમજાવટ કરી આવતી કાલે સવારે થી ઢોલનગારા સાથે વડીયા શહેરમાં વેરાની વસુલાતો કરવા માટે કર્મચારીઓ સહિત નીકળવાનું તેમજ તમામ કર્મચારીઓના પગાર વેરાની વસુલાત કરી ચુકવવામાં આવશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ