ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડાત્રીજનું વ્રત કરવામાં આવે છે. આ વ્રત પરણીત સ્ત્રીઓ અને કુમારીકાઓ બંને કરે છે. આજે કેવડાત્રીજના દિવસે રાજકોટ શહેરનાં વિવિધ શિવ મંદિરોમાં કેવડાત્રીજના પૂજન અર્ચન માટે વહેલી સવારે ભીડ જોવા મળી હતી. બહેનોએ સાથે મળીને ર્માં પાર્વતી અને ભગવાન શંકરનું પૂજન-અર્ચન કર્યું હતુ. અને પરણીત સ્ત્રીઓએ પોતાના પતિ માટે દીર્ધાયું તેમજ કુંવારિકાઓએ ઉતમવરની કામના કરી હતી. બાળાઓ અને મહિલાઓ આજે આખો દિવસ ફળાહાર કરી માથામાં કેવડો નાખી વ્રતની ઉજવણી કરશે.
Trending
- હકીકતમાં સાપ પાસે ‘નાગમણી’ છે કે નહીં કેવી રીતે જાણવું?
- જામનગરમાં જુગારના ૩ દરોડામાં ૯ મહિલા સહિત ૧પ પતાપ્રેમી ઝડપાયા
- બાળકને solid food ખવડાવવાનું કેવી રીતે શરૂ કરવું
- આટલી સસ્તી દવા અચાનક કેમ મોંઘી?ભાવ જાણશો તો જીવ અધ્ધર ચઢી જશે!!!
- સિંહ અને સિંહણ બંને માંથી કોણ વધુ ખતરનાક ?
- રાજકોટ કોર્પોરેશનમાં મેનેજરની 8 જગ્યાઓ માટે 2922 ઉમેદવારો મેદાનમાં!!
- વિદેશ મંત્રી એસ. જયશંકર પ્રબુધ્ધ નાગરિક સાથે કરશે સંવાદ
- સોનામાં તેજી હી તેજી : ભાવ 70 હજારને પાર