Abtak Media Google News

સીતાફળ, જામફળ, આમળા, સંતરા, મોસંબી, દાડમ સહિતના ફળોથી શરીરમાં ભરપુર માત્રામાં ફાયદો

શિયાળાના ધીમા આગમન સાથે શિયાળુ ફળો બજારમાં આવી ગયા છે. સીતાફળ, આમળા, જામફળ, મોસંબી સહિતના ફળો ઠેક-ઠેકાણે વેચાઈ રહ્યા છે. આયુર્વેદ મુજબ ફળોથી શરીરમાં ભરપુર માત્રામાં ફાયદો થાય છે. ઋતુ મુજબ ફળોનું આગમન થઈ ચુકયું છે. શિયાળા દરમ્યાન સીતાફળ, આમળા, બોર, જામફળ, સફરજન, મોસંબી, સંતરા, દાડમ જેવા ફળોનું બજારમાં આગમન થઈ ચુકયું છે. શિયાળાની ઠંડીમાં ઔષધીય ફળોએ રોગ પર કાબુ મેળવવા માટે ફાયદાકારક સાબિત થાય છે. માત્ર શિયાળામાં જોવા મળતા ફળો બજારમાં આવી ગયા છે. ફળોનું ધુમ વેચાણ થઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.