- મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ અને વિદિશા વચ્ચે સલામતપુરની પહાડી પર એક ઝાડ છે. જેને ૨૪ કલાક ગાડ્સનો પહેરો તેમજ ખાસ એક ટેન્ડરની સુવિધા કરેલી છેતેમજ સો એકરની પહાડી પર લોખંડની લગભગ ૧૫ ફુંટ ઉચી જાળીની અંદર આ વીવીઆઇપી બોધિવૃક્ષ છે.
- શું રહસ્ય છે. આ ઝાડનું?
- ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષે બોધિ વૃક્ષ રોપ્યુ હતું તેમજ બુધ્ધ બોઘગયામાં આજ વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત કર્યુ હતું. ભારતથી સમ્રાટઅશોક આ ઝાડની કલમ શ્રીલંકા લઇ ગયા હતા અને અનુરાધાપુરમમાં લગાવી હતી.
- આ ઝાડનું એક પાન સુકાય તો પ્રશાસન હાફળુ ફાફળુ બની જાય છે. અને ઝાડ સુધી પહોચવા માટે હાઇવેથી પહાડી સુધી પાકો રસ્તો પણ બનાવવામાં આવ્યો છે. તેમજ ઝાડની દેખરેખમાં દર વર્ષ લગભગ ૧૨-૧૫ લાખ રૂપિયા ખર્ચાય છે.
- ઉપરાંત ઝાડને બિમારીથી બચાવવા માટે કૃષિ વિભાગના અધિકારીઓ દર અઠવાડિયે મુલાકાત લે છે. અને ઝાડને પાણીની અછત ન પડે તે માટે ટેન્ડરની પણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે
Trending
- સુરત : બાઈકને મોડીફાઇ કરી બેફામ રીતે વાહન ચલાવનાર સામે કાર્યવાહી
- ઉનાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે લીલું મરચું
- સુરત : નિલેશ કુંભાણીના ઘરની બહાર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચનો ચુસ્ત બંદોબસ્ત
- ઉડવામાં અસમર્થ પક્ષી પણ દરિયામાં તરવામાં માહીર “પેંગ્વિન”
- ખુબ જ ટૂંક સમયમાં આવી રહી છે ગુજરાતી ફિલ્મ “સમંદર”
- MGએ દુનિયાની ફાસ્ટેસ્ટ EV કારનું કન્સેપ્ટ કર્યું લોન્ચ…
- ક્રેડિટ કાર્ડ દ્વારા કરાયેલા વ્યવહારોમાં મબલખ ઉછાળો!
- માતા-પિતાનું વર્તન નક્કી કરે છે કે બાળક…