Abtak Media Google News

નવરાત્રિમાં ઝુમવા માટે આતુર યુવાનો માટે જ્યોતિષ શાસ્ત્ર આધારિત કેટીલીક ટિપ્સ પ્રસ્તૃત છે જેને લીધે માત્ર મનોકામના જ પૂરી નહી થાય, રમવામાં પણ મજા આવશે.

શું પહેરશો

– ધન અને મીન રાશિવાળાઓ માટે નોરતે પીળા વસ્ત્રો પસંદ અથવા એકાદ પીળુ વસ્ત્ર તો ધારણ કરવું જ જે તમારો પ્રભાવ અને આકર્ષણ વધારશે.

શું સજશો

શ્રૃંગારમાં સોનાનાં કોઇ આભુષણને સામેલ રાખવું. ચંદનનું તિલક લગાવવું અથવા હળદરનો ટીકી કરવો.

શું ખાશો

શક્ય હોય તો ફળાહાર કરવો. ફળાહાર ન થાય તો હળવો ખોરાક લેવો.

શું પીશો

કેસરવાળુ દૂધ પીને જશો તો સ્ટેમિના તો રહેશે જ તે ઉપરાંત તમારી આભા પણ દેદીપ્યમાન લાગશે. સાથે તમે હળવો ખોરાબ પણ સાથે રાખી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.