Abtak Media Google News

નડ્ડાએ તે અફવાઓ ફેલાવનારાની નિંદા કરી…

 

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ આ મામલામાં આવું કરનારાઓની નિંદા કરી છે. નડ્ડાએ કહ્યું કે, ગૃહમંત્રી અમિત શાહના સ્વાસ્થ્ય વિશે આવી સંવેદનશીલ ટિપ્પણી કરવી નિંદાકારક છે.

124541 Tnpdfdasvo 1564154079

કોઈના સ્વાસ્થ્ય વિશે આવી ખોટી માહિતી ફેલાવવી આ લોકોની માનસિકતા વિશે જણાવે છે. હું આની નિંદા કરું છું અને આવા લોકોને બુદ્ધિ આપવા ભગવાનને પ્રાર્થના કરું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.