Abtak Media Google News

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો તેમની ભારત મુલાકાતના ભાગરૂપે સોમવારે એક દિવસની ગુજરાત મુલાકાતે છે. સોમવારે સવારે ટ્રુડો અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા, જ્યાંથી સીધા તેઓ સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. જે બાદ તેમણે ગાંધીનગર ખાતે આવેલા અક્ષરધામની મુલાકાત લીધી હતી. અહીં સ્વામિનારાણ સંપ્રદાય દ્વારા જસ્ટિન ટ્ર્ડો અને તેમના પરિવારનું પુષ્પહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ ભવ્ય અક્ષરધામ મંદિર જોઇને જસ્ટિન ટ્રુડો ખુશ થયા હતા.

2 1519025902

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.