Abtak Media Google News

ગીર સોમનાથ ઊના ભાવનગર રોડ પર રાવલ જુથ યોજના ના હજારો લીટર પાણી નો વેડફાટ કકરાટ મચી

10થી12ગામો ને અપાઈ છે પાણી. એક તરફ ભર ઊનાળે લોકો પાણી માટે વલખા મારી રહ્યાછે. તો બીજી તરફ તંત્ર ની બેદરકારી ના કારણે હજારો લીટર પાણી નો બગાડ થઈ રહ્યો છે.

રાજ્યસરકાર પાણી બચાવ માટે સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાણી બચાવનુ અભિયાન ચલાવી રહિ છે. તો બીજી તરફ તંત્ર ના પાપે હજારો લીટર પાણી નો વેડફાટ થઈ રહ્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.