Abtak Media Google News

ધોરાજી નગરપાલિકા દ્વારા કૈલાશ નગર પાછળના વિસ્તારમાં પીવાનાં પાણીની પાઈપલાઈન તુટતાં હજારો લીટર પાણી નો વેડફાટ જોવાં મળ્યો

કૈલાશ નગરપાછળના વિસ્તાર ચાર પાંચ દિવસે પાણી વિતરણ કરાય છે તેમાં પણ આજે પાણી વિતરણ કરવામાં આવ્યુ હોય એજ વિસ્તારમાં પીવા નાં પાણી તુટતાં ઘણાં ઘરો પાણી વગર નાં રહેતાં લોકોમાં રોષ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.