Abtak Media Google News

રાજકોટ: રાજ્યમાં એકતા રયાત્રાના પરિભ્રમણ દ્વારા સરદાર સાહબને ભાવાંજલિ આપવા માટેની એકતા રયાત્રા યોજવામાં આવેલ છે. જેના અનુસંધાને ગઈકાલે મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૦૪માં એકતા રયાત્રા કાર્યક્રમ યોજાયેલ. ભાવાંજલિ સો એકતા રયાત્રાનો પ્રારંભ ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયાના વરદ હસ્તે કરાયેલ.

આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય,ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, શહેર ભાજપ પુર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, માર્કેટ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયા, પુર્વ કોર્પોરેટર રસિકભાઈ પટેલ, વોર્ડ પ્રભારી અશોકભાઈ લુણાગરીયા, વોર્ડ પ્રમુખ સંજયભાઈ ગૌસ્વામી, મહામંત્રી કાનાભાઈ ડંડૈયા, સી.ટી. પટેલ, અલ્પેશભાઈ પરમાર, હિતેશભાઈ ગોહિલ, ચંદુભાઈ ભંડેરી, અશ્વિનભાઈ લૌખીલ, સંજયભાઈ રાઠોડ, જેસીંગભાઈ રાઠોડ, દેવદાનભાઈ કુંગસીયા, દિલીપભાઈ, સુરેશભાઈ સવસેતા, રામભાઈ બિહારી, વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્તિ રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.