Abtak Media Google News

શહેરના વોર્ડ નં. ૩ ના પોપટપરામાં આવેલ કૃષ્ણનગર વિસ્તારમાં ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીના હસ્તે પેવર કામનો પ્રારંભ કરાયો છે.

જેમાં વોર્ડ નં.૩ ના મહીલા કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા, વોર્ડ ભાજપ પ્રમુખ હેમુભાઇ પરમાર, એડવોકેટ અશોકસિંહ વાઘેલા, ભાજપ અગ્રણી પ્રતાપભાઇ કોટક, જગદીશભાઇ ભોજાણી, રાજુભાઇ દરીયાધાણી, ભનુભાઇ ફતેપરા, ઘનશ્યામસિંહજી, શૈલેષભાલ જેઠવા, જીવનભાઇ દુંગા, વિગેરે અગ્રણીઓએ હાજબી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.