રાજકોટ તા. રપ સૌરાષ્ટ્ર-કચ્છની સુપ્રસિઘ્ધ અને એક જ છત્ર હેઠળ સ્વાસ્થ્ય સંબંધી તમામ પ્રકારની ઇમરજન્સી સારવાર પુરી પાડતી રાજકોટની એન.એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ દિવાળીના તહેવારો દરમ્યાન પણ રાઉન્ડ ધ કલોક કાર્યરત રહેશે. હ્રદય રોગનો હુમલો, અકસ્મ્ાતના કેસો, ઝાડા ઉલ્ટીના કેસો, સખત તાવ આવવો, ડેન્ગ્યુ વિગેરે દર્દોની તાત્કાલીક સારવારની જરુર હોય તેવા દર્દીઓની સારવાર માટે હોસ્પિટલના ડોકટરો તેમજ સ્ટાફ ટુ રહેશે. વોકહાર્ટ ઇમરજન્સી સર્વિસીઝના મો. ૭૪૦૫૧ ૭૪૦૫૧ છે. કોઇપણ પ્રકારની ઇમરજન્સી સારવાર માટે આ નંબર ઉપર સંપર્ક કરવા વોકહાર્ટ હોસ્પિટલની એક યાદીમાં જણાવેલ છે. વિશેષમાં હોસ્પિટલના સેન્ટર હેડ ડો. જગદીશ ખોયાણીએ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ નાગરીકોનું વિક્રમ સવંત ૨૦૭૬નું આગામી વર્ષે ખુબ જ આરોગ્યમય, સુખ-શાંતિ, સમૃઘ્ધિ અને પ્રગતિ અને પ્રગતિ સાથે પસાર થાય તેવી શુભકામનાઓ પાઠવેલ છે.
Trending
- ટૂંક સમયમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે આ સસ્તો સ્માર્ટફોન, જે 108 મેગાપિકસેલથી હશે સજ્જ
- બ્રેઈન સર્જરીના એક મહિના પછી, સદ્ગુરુ ઇન્ડોનેશિયાની 10-દિવસીય મુલાકાત સાથે ફરી સક્રિય
- Teslaએ આ કારણથી Cybertruckને કર્યા રિકોલ
- આ શાહી વાટકી ક્યાં છે, જેમાંથી ભૂત અને જીનનો અવાજ આવે છે…!
- પોલીસની દારૂ-જુગારની બદ્દી ડામવા કરાયેલી કાર્યવાહીએ રાજકોટને બનાવ્યું ’ડ્રાય સીટી’!!
- મધ્ય પૂર્વમાં ઉકળતો ચરુ : ઈરાની સમર્થક જૂથ દ્વારા ઈરાકમાં બોમ્બ ધડાકા
- વિરાણી હાઈસ્કૂલમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ: છાત્રો થયા ‘સંકલ્પબધ્ધ’
- સાળંગપુરમાં હનુમાન જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાશે