Abtak Media Google News

વડિયા ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજીત કાર્યક્રમ તા:૧૧મી જૂન સોમવારે રાત્રે ૮:૩૦ કલાકે ભવાની ચોક લેઉઆ પટેલ સમાજમાં ચંબલની ખીણમાં ૫૫૦ સાગરીતોનો ખૂંખાર ડાકુ પંચમસિહ જે કીડી મકોડાની જેમ હત્યાઓ કરતો પરંતુ તેના જીવનમાં આધ્યાત્મિક જ્યોતિ પ્રગટી અને વાલીયા લૂંટારા માંથી વાલ્મિકી બનવા જેથી સત્ય ઘટના બની.

તો આવા ખૂંખાર ડાકુ ને મળવા અને તેના પ્રચંડ વિચારોને સાંભળવાનો લ્હાવો લેવો જાહેર જનતાને બ્રહ્માકુમારી મંજુબેન આમંત્રણ આપે છે.સાથો સાથ આ કાયેકમમા રાજયોગથી પાપ્ત મનોબળના આઘારે દાંતથી ટ્રક ખેચવાનો કાયેકમ રાખેલછે રાજયોગી બ્રમ્હાકુમા આશિષભાઈ જેઓ ૨૨ વષેથી રાજયોગનાે અભ્યાશ કરી રહેલ છે આશિષભાઇ મનોબળના આઘારે પોતાના દાંતોથી બસ ટ્રક જેવા મોટા વાહનો ખેચી શકેછે ત્યારે વડિયામા પણ આવો કાયેકમ યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.