દામનગર શહેર ની ૧૨૫ વર્ષ જૂની સાહિત્ય સંસ્થા ની મુલાકાત લેતા પ્રાથમિક શાળા ના છાત્રો દામનગર નવજ્યોત વિધાલય ના વિદ્યાર્થીઓ એ મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ના દરેક વિભાગો થી અવગત કરાયા હતા ઈન્ટરનેટ નો વધતો વપરાશ પુસ્તક પ્રવૃત્તિ માં આવેલ ઓટ વર્તમાન સમય માં ચિંતાજનક છે ત્યારે દામનગર શહેર ની પ્રાથમિક શાળા નવજ્યોત વિધાલય ના છાત્રો એ પુસ્તકાલય ની મુલાકાત લીધી સંસ્થા માં બાળ સાહિત્ય વિષયવારી કરતાવારી ચિત્રકથા આત્મચરિત્ર વાર્તા નવલકથા વન્ય પ્રકૃતિ પર્યાવરણ વૈજ્ઞાનિક ટેકનોલોજી શોધ સંશોધન સહિત ના વિભાગો થી શાળા ના છાત્રો ને અવગત કરાયા હતા શિષ્ટ વાંચન તરફ બાળકો ને આકર્ષવા નો સુંદર પ્રયાસ કરતી નવજ્યોત વિધાલય ના છાત્રો એ પુસ્તકાલય નિહાળી ખુશી વ્યક્ત કરી હતી
Trending
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક
- શ્વેત સુંદરી મોનલ ગજ્જર….