Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રયાગરાજ ખાતે અખિલ ભારતીય શ્રી પંચ નિર્મોહી અની અખાડા મુલાકાત લઇ સાધુ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

આ સાથે જ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ પ્રયાગરાજ ખાતે પવિત્ર વડની મુલાકાત લઇ દર્શન કર્યા હતા. આ વડ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અંદાજે 450 વર્ષ પછી દર્શન માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે આ પવિત્ર વડ નીચે ભગવાન શ્રી રામ અને સીતાએ સમય વિતાવ્યો હતો.

1 14 2 12 3 11 4 6

51513869 2313203928732514 3336198559648186368 N51513869 2313203928732514 3336198559648186368 N

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.