Abtak Media Google News

ગઇકાલે 13મી વિધાનસભાના વિસર્જન માટે રાજ્યપાલ ઓ.પી. કોહલીને પત્ર સોંપાયા બાદ આજે ગુરુવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મંત્રીમંડળે રાજ્યપાલને રાજીનામું આપ્યું હતું. વિજય રૂપાણી અને નીતિન પટેલ તથા મંત્રીમંડળના મંત્રીઓ સાથે રાજીનામું આપવા રાજભવન પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, જ્યાં સુધી નવી સરકાર અને નવા મુખ્યમંત્રી શપથ ન લે ત્યાં સુધી વિજય રૂપાણી કેર-ટેકર મુખ્યમંત્રી તરીકે કાર્યરત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.